Western Times News

Gujarati News

Search Results for: આતંકી

નવીદિલ્હી, દેશમાં છેલ્લા કેટલાક થયેલ વર્ષોમાં આતંકવાદી ઘટનાઓમાં ધરપકડ કરાયેલ આતંકવાદી મોહમ્મદ અશરફ પણ સામેલ છે. મોહમ્મદ અશરફ વર્ષ ૨૦૧૧...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં એક પાકિસ્તાન આતંકવાદી પકડાયો છે. પોલીસે આતંકી પાસેથી એક એકે-૪૭ ગન અને ગોળા બારૂદ પણ જપ્ત...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં સેનાના જવાનોએ બે આતંકીનો અત્યાર સુધીમાં...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. સેનાના જવાનોએ...

જમ્મુ, જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જાે રદ્દ કર્યા બાદ કુખ્યાત આઈએસઆઈ ખૂબ જ રઘવાયું થયું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબજાે અને...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી એક કલાકની અંદર આતંકીઓએ ત્રણ હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. પ્રથમ હુમલો કાશ્મીરના જાણીતા ફાર્મસી કારોબારી પર...

શ્રીનગર, જમ્મુ -કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર થયો છે. સમાચાર એજન્સી અનુસાર, જવાનો મોરચા...

નવીદિલ્હી, છેલ્લા એક સપ્તાહમાં સતત બીજી વખત ભારતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સખત ઠપકો આપ્યો છે. ગયા સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં...

વોશિંગ્ટન, આતંકવાદ પર અમેરિકી કોંગ્રેસનો એક તાજેતરનો અહેવાલ ચોંકાવનારો છે. આમ તો આખી દુનિયા જાણે જ છે કે પાકિસ્તાન એ...

વૉશિંગ્ટન, અમેરિકન સંસ્થા કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસના એક રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે, વિશ્વમાં જેટલા આતંકી સંગઠનો સક્રિય છે તે પૈકીના...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીર સરકારે પોતાના છ કર્મચારીઓને આતંકીઓ સાથે સંબંધ રાખવા અને ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરવાના આરોપમાં બરતરફ કર્યા છે....

શ્રીનગર, ઉત્તર કાશ્મીરના હંદવાડામાં એક મંદિરની સુરક્ષામાં તૈનાત એક પોલીસ કર્મી પર તેના જ સાથીએ આતંકી સમજીને ગોળી મારી હતી....

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ ત્યાં આતંકીઓને કાબૂમાં રાખવા માટે ભારતની રણનીતિક ભાગીદારી અનેક દેશો માટે ખુબ મહત્વની...

નવી દિલ્હી, ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સી અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દેશમાં બોમ્બ ધડાકાનું ષડ્યંત્ર રજી રહેલા લોકોના આયોજનને નિષ્ફળ બનાવ્યું...

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની ડબલ ગેમનો પર્દાફાશ થઈ ગયો છે. તે હવે વૈશ્વિક સ્તરે ભરોસાપાત્ર રહ્યું નથી. કદાચ આ જ કારણ...

નવી દિલ્હી, ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કંદહાર પ્રકરણનો ઉલ્લેખ કરતાં તેને ભારતના આધુનિક ઈતિહાસમાં આતંકીઓ સામેનું સૌથી ખરાબ આત્મસમર્પણ ગણાવ્યું...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બન્યા બાદ આખી દુનિયા પર ફરી મોટા આતંકી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારમાં ૩૩ મંત્રીઓની જાહેરાત કરવામાં આવી છે. આ પૈકીના પાંચ તો એવા છે જેમને યુએન દ્વારા આંતકી...

નવીદિલ્હી, તાલિબાને અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકારની જાહેરાત કરી દીધી છે. ખૂંખાર આતંકીઓને પ્રધાનમંત્રીથી લઈને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. યુએનની આતંકીઓની સૂચિમાં...

કાબુલ, પાકિસ્તાનના બટકબોલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હવે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને દુનિયાના બીજા દેશો માન્યતા આપે તે માટે ધમપછાડા કરી રહ્યા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.