Western Times News

Gujarati News

Search Results for: કેન્સર

હાલના સમયમાં પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા જુદા-જુદા પ્રકારના કેન્સર જેવા કે, મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર,...

સંજય દત્તને ફેફસાંનું કેન્સર હતું, જોકે હવે તે કેન્સર ફ્રી થઈ ગયો છે. હાલમાં જ સંજય દત્તે કોકિલાબેન હોસ્પિટલમાં PET...

Dr. Tanvir Maksood સુરત- ઓક્ટોબરમાં વૈશ્વિક સ્તરે મનાવવામાં આવતા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથની યાદમાં સુરત શહેરના ઓન્કોલોજિસ્ટ્સ કહે છે કે...

મુંબઇ: કેન્સર જેવી ગંભીર બીમારી છતાં એક્ટર સંજય દત્તે તાજેતરમાં પોતાની ફિલ્મ શમશેરાનું શૂટિંગ પૂરું કર્યું. આવું પહેલીવાર નથી થયું....

પૂર્વ ભારતીય દિગ્ગજ ઑલરાઉન્ડર યુવરાજ સિંહના ક્રિકેટ કરિયરને કેન્સરે ખૂબ નુકસાન પહોંચાડ્યું. ૨૦૧૧ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય હીરો રહેલા...

અમદાવાદ : સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઈ હોસ્પિટલ ખાતે દરરોજ અનેક દર્દીઓના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના...

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં ફેલાયેલા કોરોના મહામારીનો પ્રારંભમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરનું મુખ્ય હોટસ્પોટ બની ગયું હતું અને આજે ગુજરાત...

".... મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ.... હમ હોંગે કામયાબ એક દિન..." મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ.......

મૃતક દેવરામભાઈની દીકરી અને જમાઈએ કપડાં સાથે મૃતદેહ સ્વીકાર્યા પછી અંતિમ સંસ્કાર કરાયા દર્દીનો કોરોના રિપોર્ટ ન આવ્યો હોય અને...

અમદાવાદ: વિશ્વભરમાં હાલ કોરોનાનો કેર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હજુ સુધી એકપણ કોરોનાનો કેસ પોઝિટીવ આવ્યો નથી. પરંતુ ગુજરાતમાં...

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન વિસ્તારની તમામ...

અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્ટિપલમાં સારવાર લઈ રહેલાં વિજયભાઈ છેલ્લાં 15 દિવસથી પથારીવશ છે. વિજયભાઈ સોમનાથના રહેવાસી છે અને અચાનક મોંઢું...

AROICON ઇન્સેપ્શન, ઇવોલ્યુશન, એવિડન્સ એન્ડ ફ્યુચર ઈન ઓન્કોલોજી ૨૦૧૯ એસોસિએશન ઓફ રેડિએશન ઓન્કોલોજીસ્ટ ઓફ ઇન્ડિયાની અમદાવાદમાં ૪૧મી વાર્ષિક સભા યોજાઇ...

જુનાગઢ તા.૦૬,  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા...

અમદાવાદ, લેટેસ્ટ ગ્લોબલ એડલ્ટ ટોબેકો સર્વે (જીએટીએસ)નાં સર્વેમાં કેટલાક ચોંકાવનારા તારણો સામે આવ્યા છે જે મુજબ, છેલ્લાં સાત વર્ષમાં ધુમ્રપાન...

કેન્સરગ્રસ્ત પતિને બચાવવા પત્નિએ જાત ઘસી નાખી છતાં ચૂડી ને ચાંદલો નંદવાયો મોરબી, કહેવાય છે કે કુદરત તારી કસોટીની પ્રથા...

ડિપ્રેશન એટલે કે હતાશા નિરાશા અથવા દર્દીની માનસિક સ્થિતિ નબળી હોવી. મોટા ભાગના લોકોના જીવનમાં થોડા તબક્કાઓમાં આવું થતું જોવા...

નવી દિલ્હી, એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે મેથિલિન ક્લોરાઇડના ઉપભોક્તા ઉપયોગ પર પ્રતિબંધને અંતિમ સ્વરૂપ આપ્યું છે....

દર્દીને સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો સિવિલ સર્જને જણાવ્યું કે બંગાળથી ધનબાદ સુધી દર્દીની માહિતી એકત્ર કરવામાં આવી રહી...

ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો બનશે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજતજયંતી મહોત્સવમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.