Western Times News

Gujarati News

Search Results for: જામનગર

ભારતમાં ઘણા પ્રતિભાશાળી કલાકારો છે અને યુવાનો વિવિધ ક્ષેત્રમાં તેમની કુશળતા પ્રસ્તુત કરે છે. ચાંદની વેગડ, જે ગુજરાતના જામનગરના છે,...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઇટીઆરએ) અને જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનઆઈએ) નું ઉદ્ઘાટન 5મા...

જામનગર, જામનગરના સામુહિક દુષ્કર્મ કેસનો ચોથો આરોપી પણ ખંભાળીયા પંથકમાંથી ઝડપાઇ ગયા બાદ જામનગર લવાતા મહિલા કોંગ્રેસે આરોપીને ચપ્પલથી માર્યો...

અમદાવાદ: ગુજરાત એટીએસ અને જામનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બુધવારે મોડી રાત્રે મધ્ય પ્રદેશના બલવીરસિંહ પટવા ઉર્ફે બલ્લુને પકડી લેવામાં આવ્યો...

જામનગર: જીવન અમુલ્ય વસ્તુ છે, પરંતુ કેટલાક લોકો શારીરિક સમસ્યા, અથવા આર્થિક મુશ્કેલીમાં તથા માનસીક પરેશાનીથી હતાશ થઈ મોત વહાલુ...

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં લોકડાઉન અને ત્યારપછી અનલોકના ચાર તબક્કામાં કોરોના સંક્રમણમાં વધઘટ જાેવા મળી રહયુ હતુ પરંતુ અનલોકમાં ધીમે ધીમે...

જામનગર: કોરોના વાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજય સહિત દેશભરમાં અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો જાેવા મળ્યો હતો પરંતુ લોકડાઉનમાં રાહત મળ્યા...

જામનગર, જામનગરની જી.જી.હૉસ્પિટલમાં આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે ICUની બાજુમાં રૂમમાં રહેલા એક રૂમમાં ઇકો મશીનમાં આગ લાગી છે....

જામનગર: જિલ્લાનાં ગ્રામ્ય પંથકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ છવાઇ ગયો છે. ગઈકાલે એટલે સોમવારે બપોરે...

જામનગર: જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે. સૌરાષ્ટ્રમાં વિશ્વ વિખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી...

ભુજ, સતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધુજવાના બનાવો બની રહ્યાં છે સતત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે...

વાડીનાર, નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની, નયારા એનર્જી, વાડીનારમાં તેની રિફાઈનરીની  આસપાસમાં વસતા સમુદાયોમાં સાક્ષરતા અને આજીવિકા હાંસલ કરવાનો  આંક સતત...

ગાંધીનગર: રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતા ખેડૂતો ખૂશખુશાલ થઇ ગયા છે જાકે દ્વારકા અને જામનગરમાં સતત...

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદશ્રી પૂનમબેન માડમે કચેરી વ્યવસ્થાઓ નિહાળી જામનગર, વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત રાજ્ય...

કોરોનામુક્ત થનાર દર્દીઓમાં ૭ વર્ષની બાળકીનો સમાવેશ ગાંધીનગર,  જામનગર જિલ્લામાંથી ગઈકાલે વધુ ૧૨ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કોરોના મુકત...

એલસીબીના પોલીસકર્મી અજયસિંહે દીવાલ પર ચઢી જઈ એકપછી એક દસ વિદ્યાર્થીઓને તેડીને નીચે ઉતારી લીધા હતાં. જામનગર જામનગરના જી.જી. હોસ્પિટલ...

અભ્યાગત, અપંગ, વૃદ્ધ, નિરાધારોને દરરોજ અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ અપાશે-મહાશિવરાત્રીના પાવન દિવસથી સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી જામનગર: જામનગર જિલ્લાના વિજરખી ગામ પાસે...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભુસ્તરશાસ્ત્રીઓ સતત નજર રાખી રહયા છે જાકે રાજયના અનેક શહેરોમાં અવારનવાર ભૂકંપના...

જામનગર, અતિવૃ્ષ્ટિ બાદ હવે ભાવનગરમાં આવેલાં ભૂકંપના આંચકાથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. 3.1ની તીવ્રતાના ભૂકંપના કારણે ભયનાં માર્યા નાગરીકો ઘરની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.