Western Times News

Gujarati News

Search Results for: સમાજવાદી પાર્ટી

લખનૌ: બે દિવસના પ્રવાસે લખનૌ પહોંચેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ શનિવારે લખીમપુર ખીરી જઈને સમાજવાદી પાર્ટીના નેતા ઋતુ સિંહ અને...

લખનૌ: ખુબ સમયથી સરકારને ફકત સલાહ આપનાર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ભાજપ પર આક્રમણ વલણ અપનાવ્યું છે.માયાવતીએ કહ્યું છે...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણીના ૪૭૬ પદો માટે શનિવારે મતદાન થયું હતું. મતદાન દરમિયાન ઘણા વિસ્તારોથી ઝડપ, બબાલ અને...

લખનૌ: નઇ હવા હૈ..નઇ સપા હૈ..ના સુત્રની સાથે હવે સમાજવાદી પાર્ટી પોતાની તસવીર બદલવાના પ્રયાલમાં લાગી ગઇ છે.આ રીતે પાર્ટી...

લખનૌ: પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની બસપાના ધારાસભ્યોની મુલાકાત પર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ટ્‌વીટ કરી...

લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યાના નિર્માણાધીન રામ મંદિરની જમીન ખરીદી સાથે જાેડાયેલા વિવાદ પર જિલ્લાના અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિવરણ માંગ્યું...

નવીદિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એકઠો કરવામાં આવી રહેલા ચંદાને લઈએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર કરોડોના કૌભાડનો આરોપ...

લખનૌ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખરીદવામાં આવેલી જમીનમાં કૌભાંડને લઈને તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.જાણવા મળ્યું કે ૧૦૦...

લખનૌ: રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર રામ મંદિર માટે જમીન ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. સમાજવાદી પાર્ટીએ અયોધ્યામાં અને આમ આદમી...

વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા નવી દિલ્હી અયોધ્યામાં રામ...

પ્રયોગરાજ: યુપીમાં પ્રયોગરાજની સ્વરુપ રાની નેહરુ હોસ્પિટલમાં ગેંગરેપના મામલામાં પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ એક એક તથ્યોને તપાસવામાં લાગી...

નવીદિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી (યુપી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨) પૂર્વે રાજકીય ગરમાવો તીવ્ર થઈ ગયો છે. ચૂંટણીઓ પૂર્વે આઝાદ...

લખનૌ: સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ યાદવને ગઈકાલે કોરોના રસી લગાવી હતી. પિતાએ રસી લગાવ્યા બાદ સપાના વડા અખિલેશસિંહ યાદવે પણ...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે બુધવારે ટ્‌વીટ કરતાં અન્ય બોર્ડ અને રાજ્ય બોર્ડને સીબીએસઇની જેમ...

નવીદિલ્હી: બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલના દિવસોમાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહેતા હોય છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ...

ચંડીગઢ: દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધી ત્રણ લાખથી વધારે મોત થઈ ચુકી છે. સૌથી વધારે મોત કોરોનાની બીજી લહેરમાં થઈ...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દરરોજ કોરોનાના નવા કેસ ડરાવી રહ્યા છે. દેશમાં કોરોનાની બેકાબૂ થતી સ્થિતિને...

ગુજરાત રાજ્યના પૂર્વ નાણામંત્રી  અને દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર અખબારના તંત્રી *પ્રતાપભાઈ તારાચંદ શાહ* ઉંમર વર્ષ 97 નું નિધન...

(એજન્સી) નવીદિલ્હી, અમેઠી પોલીસે ટિ્‌વટ કરી મંગળવારે માહિતી આપી હતી કે તેમણે એક યુવક સામે ફોઝદારી કેસ નોંધ્યો છે. જેમણે...

લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ભાજપની સરકાર પર ખોટું બોલવાનો આરોપ લગાવતા કહ્યું કે જનતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.