Western Times News

Gujarati News

Search Results for: સમાજવાદી પાર્ટી

મુઝફ્ફરનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે સમાજવાદી પાર્ટી, બસપાના શાસનમાં ઉત્તર પ્રદેશને માફિયાઓએ કબજામાં...

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મેરઠમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ઘણી મહત્વપૂર્ણ વાતો કહી. આ દરમિયાન અખિલેશ યાદવે પણ...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૧૦ ફેબ્રુઆરીએ મતદાન થશે. વોટિંગ પહેલા યુપી ચૂંટણીમાં ફરી એકવાર પાકિસ્તાન અને...

લખનૌ, યુપી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને સોમવારે ભાજપની એક ઉચ્ચ સ્તરીય બેઠક થઈ હતી. જેમાં પાર્ટીના મોટા માથાઓએ ઉમેદવારોના લિસ્ટને...

લખનૌ, યુપી વિધાનસભા ચૂંટણીમાં ફરી એક વખત જિન્નાનો મુદ્દો ઉછળ્યો છે. આજે ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ...

લખનઉ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બરેલી કેન્ટથી કોંગ્રેસના ઉમેદવાર સુપ્રિયા એરન સપામાં સામેલ થઈ ગયા...

લખનૌ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે તેમની પાર્ટી એટલે કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં પુરી તાકાત સાથે ચૂંટણી...

નવી દિલ્હી, ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો અને રોજગારીના મુદ્દાને ઉઠાવ્યો. કોંગ્રેસનું...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા ભાજપમાં સામેલ થયેલા સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવની એક...

લખનૌ, મુલાયમ સિંહની પુત્રવધુ અપર્ણા યાદવ બુધવારે ભાજપમાં જાેડાઇ ગઇ છે. ભાજપને તેનો મનોવૈજ્ઞાનિક લાભ મળી શકે છે. ભાજપ આને મુલાયમ...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. તેઓ...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો તેમના વચનોથી જનતાને આકર્ષવાનો પ્રયાસ...

લખનૌ, યુપીની ચૂંટણીમાં ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી એકલા હાથે ઝુકાવશે. ચંદ્રશેખરે આજે આ વાતની જાહેરાત કરી હતી.સમાજવાદી પાર્ટી બાદ હવે કોંગ્રેસ...

લખનઉ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપના મંત્રી પદ...

નવી દિલ્હી, પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આ...

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો છે કે ભગવાન કૃષ્ણ દરરોજ રાત્રે સપનામાં આવે છે અને કહે છે...

પહેલાંની સરકારોએ લોકો સાથે ગંદી રાજરમત રમી ઃ મોદી- હવે યૂપીની યોગી સરકાર આવા તત્વો સાથે જેલ-જેલની રમત રમી રહી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.