Western Times News

Gujarati News

Search Results for: અતિવૃષ્ટિ

કુંઢેલી, થોડા દિવસો પૂર્વે સૌરાષ્ટ્રના જામનગર, જુનાગઢ, રાજકોટ વગેરે વિસ્તારોમાં એક જ દિવસમાં ૨૨ ઈંચ સુધીની અતિવૃષ્ટિ થઈ હતી અને...

કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત ખેડૂતોનો એક પણ દીકરો સહાયથી વંચિત ન...

અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં રાત્રે ઠંડી અને દિવસેગરમીથી હાલ તો મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં...

પ્રાકૃતિક કૃષિના માધ્યમથી દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે રાજ્યના ૬.૫ લાખ ખેડૂતો હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે : રાજ્યપાલશ્રી આચાર્ય...

ડીસા, કોંગ્રેસના સિનિયર નેતાઓના ગુજરાતમાં બિપોરજાેય વાવાઝોડા પ્રભાવિત વિસ્તારની મુલાકાત શરૂ કરી છે. તેઓ વાવાઝોડાથી પ્રભાવિત પીડિતોની વ્યથા સાંભળશે. ત્યારે...

પ્રકૃતિની સમૃદ્ધિ તેને પાછી આપવાનું આપણું દાયિત્વ એટલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ : શ્રી આચાર્ય દેવવ્રતજી ગાંધીનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કૃષિ...

મોદીની સાબરકાંઠાની બોલીનો લહેકો સાંભળી મુખ્યમંત્રી હસી પડ્યા-સાબરકાંઠામાં આવીએ એટલે યાદ આવે, બસ સ્ટેશન પર હોઈએ, એટલે ખેડ.. ખેડ.. વડાલી.....

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષી શકે એવો પ્રાકૃતિક કૃષિનો અભ્યાસક્રમ ભારતને ચોક્કસ 'વિશ્વગુરુ' બનાવશે : રાજ્યપાલ શ્રી આચાર્ય  દેવવ્રત નીતિ આયોગના વરિષ્ઠ...

રાજ્યમાં તાજેતરના અતિ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે...

બોરસદ પંથકમાં ફરીવાર ધોધમાર વરસાદ-સિસવામાં મામલતદાર, પ્રાંત અધિકારી અને અન્ય ટીમો ૨૪ કલાકથી ખડે પગે રહી કામગીરીમાં જાેતરાઇ હતી આણંદ, ...

અમદાવાદ, ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં...

અમદાવાદ, ગુજરાતમાં હવામાનમાં થોડા દિવસથી પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં...

જૂનાગઢ, ગુજરાતમાં વરસાદ કેવો પડશે ને ક્યારથી પડશે? આ સવાલોનો જવાબ દેશી આગાહીકારો આપી રહ્યા છે જે સાંભળીને મન ખુશ...

જલવાયુ પરિવર્તનના ખતરનાક પરિણામ દુનિયા ભોગવી રહી છે. ધરતીકંપ, ચક્રવાત, સુનામી, જંગલની આગ, અતિવૃષ્ટિ, દુષ્કાળ આ બધા પાછળનું મૂળ કારણ...

નવીદિલ્હી, કભી ખુશી કભી ગમમાં શાહરુખ ખાને જયારે પોતાના હાથ ફેલાવી ગીત ગયું હતું, ‘સુરજ હુઆ મદ્ધમ’ત્યારે કદાચ જ એમણે...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન સ્વામિનારાયણની ચરણરજથી પાવન બનેલા સરધાર ધામની પવિત્ર ભૂમિ પર નિર્માણ પામેલા ભવ્ય મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા...

પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી દિને તેઓના જ પ્રાગટ્ય સ્થાન ચાણસદમાં દીક્ષા કાર્યક્રમ યોજાયો રાજકોટ: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી...

દેશમાં રોટી-કપડા અને મકાન સૌથી વધુ મોંઘા -પેટ્રોલમાં સતત વધતા ભાવ ના પગલે વહેપારીઓએ પણ તમામ ચીજવસ્તુઓના ભાવો વધાર્યાં પરંતુ...

ગાંધીનગર, મગફળીના ટેકાના ભાવ મુદ્દે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. તેમણે ઉમેર્યું...

(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી ડૉ. નીમાબેન આચાર્યનો સત્કાર સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.