Western Times News

Gujarati News

Search Results for: બીસીસીઆઇ

મુંબઇ, ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્‌સમેન રોહિત શર્માને વન-ડે ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને વિરાટ કોહલીના સ્થાને...

નવીદિલ્હી, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને ટી૨૦ વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટોર બનાવવા પર વિવાદ થઈ ગયો છે. ભારતીય...

મુંબઇ, ટીમ ઈન્ડિયાએ શાનદાર રીતે ઓવલ ટેસ્ટને જીતી, જાેકે બીસીસીઆઇ ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીથી નારાજ છે....

નવીદિલ્હી: ઈન્ડિયન પ્રિમિયર લીગ દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ લીગના દમ પર બીસીસીઆઇ કરોડો રૂપિયાની કમાણી કરે છે....

નવીદિલ્હી: કોઇ ક્રિકેટર દ્વારા ક્રિકેટ જગતમાં કરપ્શન ન થાય તે માટે તેના પર નજર રાખી શકાય, તેમજ ભારતીય ક્રિકેટ ટીમમાં...

કોલકાતા, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાય એવી શક્યતા ઊજળી બની હતી. ગઇ કાલે...

મુંબઇ, પાકિસ્તાનના પૂર્વ સ્પિનર સકલૈન મુસ્તાકે કહ્યું છે કે મહેન્દ્રસિંહ ધોની જેવા ખેલાડીએ ફેરવેલ મેચ વિના નિવૃત્ત થવું જાેઇએ નહીં...

અમદાવાદ, અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૧૪ ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ હાઇ...

અમદાવાદ, શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાએ રવિવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે મુલાકાત કરી અને...

મુંબઇ, ૨૦૨૪થી લઈને ૨૦૨૭ સુધીની મહિલા ક્રિકેટમાં આઇસીસીની ચાર ટુર્નામેન્ટમાંથી ત્રણનું આયોજન ભારત ઉપમહાદ્રીપમાં કરવામાં આવશે. ૨૦૨૫માં વન-ડે વર્લ્ડ કપનું...

કોલકતા, ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. અમિત શાહે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પશ્ચિમ બંગાળના કૂચ...

નવીદિલ્હી, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલે તેમના કાર્યકાળને આગળ વધારવા માંગતા નથી. તેઓ વર્ષ ૨૦૨૦ થી આઇસીસીના ચેરમેન...

બેંગ્લોર, ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ૧૨ માર્ચથી બેંગ્લોરમાં રમાશે. આ માટે ભારતીય ટીમે તૈયારી શરૂ કરી...

મુંબઇ, ભારતના ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ટિ્‌વટર પર આ માહિતી આપી હતી....

મુંબઇ, આઇપીએસ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓ પર ખુલ્લેઆમ પૈસા લુટાવ્યા છે.આઇપીએલ ૨૦૨૨ માટે દસ ટીમોએ ૨૦૩ ખેલાડીઓ ખરીદ્યા. મેગા...

કરાંચી, યુએઇ રમાયેલા ટી ૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે ભારત સામે પ્રથમ વખત જીત મેળવી હતી, ત્યારબાદ...

નવીદિલ્હી, ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીને તાજેતરમાં બીસીસીઆઇએ વન ડેની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હતો. વિરાટને કેપ્ટન્સીમાંથી દૂર કરવામાં આવ્યા બાદ...

મુંબઇ, દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સમગ્ર દુનિયામાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ટીમ...

નવીદિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે ૨૦૧૨ પછી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી રમાઈ નથી. ૨૦૦૮થી ભારતે પાકિસ્તાનની મુલાકાત...

નવીદિલ્હી, આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા ભારતના આગામી વનડે અને ટી૨૦ કેપ્ટન બની શકે છે. ટીમ ઈન્ડિયાના...

કોલકતા, કોલકતા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં પૂર્વ ક્રિકેટર અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળ હાઉસિંગ ઇફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન(એચઆઇડીસીઓ) તરફથી...

નવીદિલ્હી, આઈપીએલ ૨૦૨૧ના બીજા ફેઝની શરૂઆત યૂએઈમાં થઈ ગઈ છે. મહત્વનું છે કે આ મોટી ટૂર્નામેન્ટને લઈને હંમેશા સવાલ ઉઠતા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.