Western Times News

Gujarati News

Search Results for: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

પીરાણા પ્રેરણાપીઠ ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો – પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ કાર્યક્રમ યોજાયો અસંખ્ય સ્વાસ્થ્ય લાભ માટે મિલેટને જ આહારનો...

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ‘બી એન ઈફેક્ટીવ ઓરેટર’ પુસ્તકનું વિમોચન સુરત: શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે શહેરના જાણીતા સી.એ. અને...

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં  આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ...

ગાંધીનગર: હાલ કોરોનાની મહામારીને કારણે ગુજરાતમાં ઓનલાઇ શિક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસોથી લોકોમાં ચર્ચા ઉગ્ર બની છે કે,...

લોકસભાની ટિકિટની લડાઈ હવે શેરીઓમાં પહોંચી (એજન્સી)અમરેલી, શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે ચારેબાજુ વિવાદોની તિરાડ નજરે આવી રહી છે. સાબરકાંઠા, રાજકોટની આગ...

રાય યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રોત્સાહક ઉપસ્થિતિ : 300થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત પ્રાચીનકાળમાં દીક્ષાંત...

૨૯મા રાષ્ટ્રીય દ્રિવાર્ષિક શૈક્ષણિક અધિવેશનના સમાપન બાદ આજથી નિજાનંદ ગ્રૃપ,  ગાંધીનગરના નિજાનંદ ગ્રૃપ, વલાદ ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું...

જામ ખંભાળિયાના આંબાવાડી ઇન્ટરનેશનલ કલાવૃંદની બહેનોની કલાથી ગાંધીનગર મંત્રમુગ્ધ ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવલી નવરાત્રી-2022 માં પહેલા નોરતે જ ખેલૈયાઓ મન...

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા *"આઝાદી કા અમૃત મહોત્સવ"* અંતર્ગત સ્વાતંત્ર્ય દીન ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે *"સુરિલો સંગીત"* કાર્યક્રમ...

૩૫થી વધારે લોકાર્પણ કરાયા, ૧૦થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા ૨૦ વર્ષના વિશ્વાસ અને ૨૦ વર્ષના વિકાસના મધ્યવર્તી વિચાર સાથે...

 'દિવ્યાંગોએ સરકાર સુધી નહીં પણ સરકાર દિવ્યાંગો સુધી'ના અભિગમને ચરિતાર્થ કર્યો દિવ્યાંગ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની સમીપે લઈ જતી અમદાવાદ જિલ્લા...

અમદાવાદ-બોટાદ ટ્રેન શરૂ થતા આ ટ્રેનથી ભાવનગર, બોટાદ અને અમદાવાદના મુસાફરોને મોટો ફાયદો થશે અમદાવાદ, તારીખ ૧૮ જૂને વડાપ્રધાન નરેન્દ્ર...

'મેં નહિ હમ' - કર્મ ધ્યેય સાથે મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠક...

અમદાવાદ, દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ઉત્તરાખંડમાં પણ વિધાનસભાની ૭૦ સીટો પર ૧૪ ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે....

" જનભાગીદારીથી સુશાસનનો પાયો મજબૂત થાય છે"- સાસંદ શ્રી ડો કિરીટભાઇ સોલંકી " પ્રજા અને શાસક વચ્ચે સીધો સંબંધ એટલે...

ધોળકા તાલુકાના ચલોડા ગામે લેઉવા પાટીદાર એનઆરઆઈ મિત્ર મંડળ દ્વારા ઓર્થોપેડિક અને આંખોના મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) રાજયની ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ખાતે એડવોકેટ રાકેશ રાવની નાયબ નિયામક તરીકે નિમણુક કરવામાં આવી છે....

આજે ભાજપની જન આશિર્વાદ યાત્રાનું રાજકોટમાં સમાપન કરીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના દિગ્ગજો કાગવડ ખાતે મા ખોડલના સાંનિધ્યમાં...

ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના વરદ હસ્તે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગર ના સ્ટાર્ટઅપ ઇન્કયુબેશન સેન્ટર અંતર્ગત "સ્વર્ણિમ સ્ટાર્ટઅપ સ્પેસ" ઉદ્ઘાટન કરવામાં આવ્યું". શિક્ષણ મંત્રી દ્વારા ભારતની સૌ પ્રથમ યુનિવર્સિટી જેમાં કાર્યરત આત્મનિર્ભર દિવ્યાંગ સેલ તેમ જ  વુમન સેલ, સ્ટાર્ટઅપ કેફે અને ઓક્સીજન પ્લાન્ટ ની મુલાકાત કરાઈ. ગુજરાતના સ્ટાર્ટઅપ એન્જીનને વધુ ગતિશીલ બનાવવાના હેતુથી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સીટી, ગાંધીનગર દ્વારા ઇન્કયુબેશન સેન્ટરનું નિર્માણ કરવામાં આવેલ છે જેનું ઉદ્ઘાટન રાજ્યના માનનીય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે તાજેતર માં કરવામાં આવેલ હતું. દીપ પ્રાગટ્ય અને ભાવપૂર્વક નું અભિવાદન વિધિ બાદ શિક્ષણ મંત્રી શ્રી એ સ્વર્ણિમનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણને સંબોધતા જણાવ્યું હતું કે, "ભારતની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સીટીની મુલાકાત લેવાનો મને આનંદ છે અને ઉદ્યોગસાહસિક્તાને વેગ આપવાના પ્રયોજનથી શરુ કરવામાં આવેલ આ ઇન્કયુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન મારા હસ્તે થયું તેનો મને ગર્વ છે." શિક્ષણ મંત્રી શ્રી એ વધુ માં જણાવ્યું કે "ગુજરાતના યુવાનો રોજગાર શોધવાના બદલે દેશ અને...

અમદાવાદ: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાઅ હાજરી આપી હતી. દરમિયાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું...

વડોદરા: સોખડાના સ્વામી હરિપ્રસાદ બ્રહ્મલીશ થયા જેમના દેહને અંતિમ દર્શન ખાતે રાખવામાં આવ્યો છે. સોખડા-હરિધામ મંદિર ખાતે સ્વામી હરિપ્રસાદના નશ્વર...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે અને મહામારી પણ અત્યારે નિયંત્રણમાં છે. આ વાતને ધ્યાનમાં રાખીને...

કેશોદ: કોલેજ અને ધો.૧૨નું શિક્ષણ શરૂ કરવામાં આવેલછે ત્યારે સંક્રમણ કાબુમાં રહેશેતો રાબેતા મુજબનું શિક્ષણ કાયૅ શરૂ કરવામાં આવશે તેમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.