Western Times News

Gujarati News

Search Results for: સ્મશાન

સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરીવારને તિલાંજલી આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયું છે. -રામોદમાં કુરીવાજોને ફગાવી...

અમદાવાદમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ દરમાં ૩.૪ ટકા જેટલો વધારો થયો હતો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના વાયરસે ભારે...

અગ્નિદાહ આપવાની CNG ભઠ્ઠી નીચેથી દારુનું ગોડાઉન ઝડપાયું (એજન્સી)અમદાવાદ, અમદાવાદના ખોખરામાં અગ્નિદાહ આપવાની સીએનજી ભઠ્ઠી નીચે બનાવેલુંં દારુનું ગોડાઉન પોલીસે...

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ નર્મદા નદીના કાંઠે અંતિમ સંસ્કાર માટે એક જ ચિતા અને જોખમી રીતે કરવા પડે છે અંતિમ...

હપ્પુ કી ઉલટન પલટન: રાજેશનો આત્મા હવે કટોરી અમ્માના શરીરમાં અને કટોરી અમ્માનો રાજેશમાં છે એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન...

લોખંડની ચેનલની ચોરી કરી ભંગારના ગોડાઉનના માલીકને વેચી દીધી હતી હિમતનગર, હિંમતનગર તાલુકાના હાપા ગામના સ્મશાનની લોખંડની ચેનલોની ચોરી કરનારને...

પટના, બિહારના અલગ-અલગ જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે મોત થઈ રહ્યા છે. ત્યારે રવિવારે પિતાના અંતિમ સંસ્કાર માટે ભોજપુર જિલ્લામાંથી બક્સર...

ભરૂચ, ભરૂચ જીલ્લામાં વસતા કિન્નર સમાજ માટે સ્મશાન અને કબ્રસ્તાન માટે ભૂમિ ફાળવવાની માંગ સાથે કલેકટરને કિન્નર સમાજ દ્વારા આવેદનપત્ર...

સેલોદ ગામે સ્મશાનની જગ્યા પર ગેરકાયદેસર કબ્જાે કરાતા વિરોધ (પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સેલોદ ગામે આદિવાસી સમાજના સ્મશાનની...

કોરોના દરમ્યાન માસિક સરેરાશ મૃત્યુમાં દોઢથી બે ગણો વધારો થયો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં એપ્રિલ ર૦ર૦થી જાન્યુઆરી- ર૦ર૧ સુધી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)  ભરૂચમાં કોવિડ સ્મશાનમાં પતરા નો શેડ ઝર્જરીત થઈ જતા પત્રકાર મુકેશ શર્માના સહયોગમાં ભરૂચ સક્રિય પત્રકાર...

રાજકોટ, રાજકોટમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, પરંતુ મૃત્યુઆંક ધીમી ગતિએ વધી રહ્યો છે. મોત વધવાનું કારણ તબીબોએ જણાવ્યું હતું...

અંકલેશ્વર, ઔદ્યોગિક નગરી અંકલેશ્વરથી એક પરપ્રાંતીય મુક બધીર યુવક પોતાની માતાના મૃતદેહને લઈ ગોલ્ડન બ્રિજ સ્મશાને પહોંચ્યો હતો. પોતાની મૃત...

અમદાવાદ: કોરોનાની બીજી લહેરનાં દ્રશ્યો લોકો ભૂલ્યા નથી,સારવાર માટે હોસ્પિટલ બહાર ઠેર-ઠેર એમ્બ્યુલન્સોની લાઈનો, બેડની અછત, બેડ મળે તો ઓક્સિજનની...

(એજન્સી) મુૃંબઈ,  મુંબઈમાં કોરોનાની બીજી લહેરને રોકવામાં મહાપાલિકા પ્રશાસન ઘણા ખરા અંશે કામિયાબ નીવડી છે. પરંતુ મરણાંક કાબુમાં આવતા નહી...

સોમનાથ, તાજેતરમાં વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ના કારણે ગીર-સોમનાથ જીલ્લાના આસપાસના વિસ્તારોના લોકો જે મૃત્યુ પામે તેઓની અંતિમ સંસ્કાર માટે સોમનાથ...

બાયડ, જિલ્લામાં કોરોના મહામારીમાં અનેક દર્દીઓના મોત થઈ રહ્યા છે. મોતના આંકડા અત્યંત ચોંકાવનારા છે. જિલાના અનેક સ્મશાન ગૃહોમાં અંતિમ...

ભીલવાડા: કોરોના કાળમાં રાજસ્થાનના ભીલવાડામાં લોહીના સંબંધોને શરમમાં મૂકી એવી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધના મોત બાદ સંપત્તિને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.