Western Times News

Gujarati News

Ahmedabad

ધાબા ભાડે આપવાથી પોળના મધ્યમ વર્ગના લોકોને રોજગારીની નવી તક મળી અમદાવાદ, ઉત્તરાયણની ઉજવણી માટે દેશ-વિદેશથી લોકો હેરાન શહેરના કોટ...

કરુણા અભિયાન-2023 અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદ દ્વારા ઉતરાયણમાં ઘાયલ પશુ-પક્ષીઓને બચાવવાનું અભિયાન 10મી થી 20 જાન્યુઆરી સુધી કરુણા એનિમલ...

અમદાવાદ, શહેરના કઠવાડા વિસ્તારમાં રહેતા એક ૨૧ વર્ષીય શખસે પોતાની પ્રેમિકાના પતિની હત્યા કરી નાખી હતી. પ્રેમીએ ગઈ ૫ જાન્યુઆરીના...

શ્રીમદ રાજચંદ્ર મિશનના સ્થાપક અને આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈએ જણાવ્યું,  “હું પ્રમુખસ્વામી મહારાજ પાસે આવ્યો , તેમને જોયા અને...

ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર શ્રી એલેક્સ એલિસે જણાવ્યું, “હું અહી હાજર હજારો સ્વયંસેવકોને વંદન કરું છું કારણકે તેમના કારણે આ...

સોશિયલ મીડિયામાં લઠ્ઠાકાંડની અફવા ફેલાવનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ-યુવકને ખેંચ આવતાં સ્થાનિકોએ ડુંગળી સુંઘાડી હોવાનો વીડીયો ઉતારીને સોશિયલ મીડીયામાં વાઈરલ કરવામાં...

BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, “આપણે જે વિશ્વમાં રહી છીએ તેનું સંચાલન નફો, ઉત્પાદન અને જરૂરિયાતના દ્રષ્ટિકોણથી થાય...

ગુરુપદે આવ્યાના  ૪૫ વર્ષમાં  પ્રમુખસ્વામી મહારાજે ૧૭,૦૦૦ ગામોમાં, ૨૫૦,૦૦૦ ઘરોમાં વિચરણ કર્યું, ૭,૫૦,૦૦૦ કરતાં વધુ પત્રોના પ્રત્યુતર આપ્યા, ૧૩૦૦ સંસ્થાઓ...

અમાવાદ, એન.સી.સી.ગુજરાત દ્વારા આર્ત્મનિભર ભારત કી ઓર શીર્ષક ને હકીકત નું રૂપ આપવા માટે પ્રયત્ન કરવા ની દિશા તરફ વિકાસ...

દેશ માટે સમર્પણભાવ કેળવી જવાબદાર નાગરિક બનવા યુવાનોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ (માહિતી) અમદાવાદ, શિક્ષણના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકોમાં સૌથી...

ભારતીય માનક બ્યૂરો (બીઆઈએસ)એ ભારતની રાષ્ટ્રીય માનકીકરણ સંસ્થા છે, જેની સ્થાપના 06 જાન્યુઆરી, 1947ના રોજ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્સ્ટિટ્યૂટ (આઈએસઆઈ)ના નામ...

ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું તે મારા માટે ગર્વ અને સૌભાગ્યની...

અત્યંત તેજસ્વી અને ઉચ્ચ શિક્ષિત આ યુવાનો પ્રભુનિષ્ઠા, આત્મકલ્યાણ સાથે સમાજ અને રાષ્ટ્રની સેવા માટે કટિબદ્ધ થશે. •      પોતાની ઉચ્ચ...

9 શુદ્ધ ગોલ્ડ અને સિલ્વર સિક્કાં રૉયલ્ટીના ચહેરાઓની ડિઝાઇન ધરાવે છે તથા અમદાવાદમાં ઝવેરી એન્ડ કંપની, સુવર્ણકલા જ્વેલર્સ અને જે...

અમદાવાદ, ગુજરાતભરથી જવેલરી બિઝનેસના નામાકીંત ૩૭ જવેલર્સો દ્વારા અમદાવાદના હેડવે બિઝનેસ સોલ્યુશન્સના માર્ગદર્શન હેઠળના એસોસિયેટ સબ્યો માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવને...

અમદાવાદ, ચાઈનીઝ દોરીના વેચાણ અને તેનાથી થતાં મોત અંગે હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી. ત્યારે રાજ્ય સરકારે કોર્ટમાં સોગંધનામું...

BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું, “અબુધાબીમાં પરંપરાગત હિન્દુ મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજના પ્રાર્થના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.