Western Times News

Gujarati News

Ahmedabad

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ૧૪૫ મી રથયાત્રાના અવસરે પહિંદ વિધિ કરીને ભગવાનની રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું...

શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે પોલીસની ત્રીલેયર સુરક્ષા પણ દેખાશે....

રથયાત્રા ૧૯ કિલોમીટર પરંપરાગત રૂટ પર ફરશે : વહેલી સવારે યોજાનાર મંગલા આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ હાજરી આપશે...

ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ તિસ્તા, પૂર્વ આઇપીએસ આર.બી.શ્રીકુમારને મેટ્રોપોલીટન કોર્ટમાં રજૂ કર્યા અમદાવાદ, ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો મુદ્દે...

અમદાવાદ, કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આવતીકાલે ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા કર્ણાવતી મહાનગરમાં પરિભ્રમણ કરશે...

અમદાવાદ, રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંચાલીત વિવિધ કોર્સમાં એડમીશન મેળવવું દરેક વિદ્યાર્થીની પ્રથમ...

26 રેન્જ, 53 એરિયા અને 135 સબએરિયા અંતર્ગત 1400 પોઈન્ટસમાં વિભાજીત કરાયો છે પોલીસ બંદોબસ્ત-મુવિંગ, સ્ટેટિક, ટ્રાફિક, કન્ટિજન્સી અને અન્ય...

યાત્રા પસાર થવાની હોય તેટલો જ સમય રૂટ બંધ રહેશે અમદાવાદ જ નહી પરંતુ સમગ્ર રાજ્ય-દેશમાં આસ્થાનું પ્રતિક ગણાતી ભગવાન...

(એજન્સી)અમદાવાદ, દર ચોમાસામાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે તબાહી સર્જનારી ખારીકટ કેનાલ પર વર્ષાે બાદ મ્યુનિ.તંત્રની મીઠી નજર પડી છે....

અમદાવાદ, અમદાવાદના બોપલમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટની તપાસમાં એક બાદ એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આરોપી વંદિત પટેલ ડાર્ક વેબનો...

અમદાવાદ : પ્રોજેક્ટ દિશા, કે. ડી. હૉસ્પિટલની એક એવી પહેલ છે જેનાથી જરૂરીયાતમંદ લોકોને આંખની યોગ્ય સારવાર મળી રહે. એક...

અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિ. દ્વારા આયોજિત ત્રિ-દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળામાં માર્ગદર્શન આપતા રાજ્યપાલશ્રી "પ્રાકૃતિક ખેતી એટલે કામ એક,...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જાેખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબીને કાર્યવાહી કરવાની...

અમદાવાદ, આજે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિનો કાર્યક્રમ મંદિરમાં યોજાયો હતો. ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ...

એલીવેટેડ કોરીડોર બનવાને કારણે અમદાવાદથી સરખેજ થઈને ચાંગોદર મોરૈયા સુધી જતાં લોકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.  ૧૧૦ કરોડના ખર્ચે સરખેજ...

અમદાવાદ, આરોગ્ય વિભાગના કડક વલણ સામે આખરે રેસિડેન્ટ ડોક્ટરો ઝૂક્યા છે. ૧૩ દિવસથી ચાલેલી હડતાળ અંતે ૧૪માં દિવસે સમેટી લેવામાં...

ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમદરવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ...

સુરક્ષા અને સર્વેલન્સમાં દાખલારૂપ બનશે 145મી રથયાત્રા અત્યાધુનિક સર્વેલન્સ પદ્ધતિ અને ટેક્નોલોજીના  મહત્તમ ઉપયોગનો દાખલો બનશે 145મી રથયાત્રા સોશિયલ મીડિયા...

વેપારીઓને ફોસલાવી, જાળમાં ફસાવીને રૂપિયા ખંખેરતી ચાલાક યુવતીનો આતંક-કુબેરનગર, સરદારનગર, નાના ચિલોડા વિસ્તારમાં રહેતા વેપારીઓને યુવતી ફસાવી રહી હોવાની ફરિયાદો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.