Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ, તાજેતરમાં મુંબઈમાં બોલીવૂડના સિતારાઓ સુધી પહોંચેલા નશાના કારોબાર બાદ દેશના અનેક શહેરોમાં નાર્કાેટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ એક પછી એક...

નવાવાડજના ન્યૂ આશિયાના એપાર્ટમેન્ટનો વિવાદઃ  અમદાવાદ, અમદાવાદ શહેરના નવાવાડજ વિસ્તારના ભીમજીપુરા ચાર રસ્તા પાસે આવેલી ન્યુ આશિયાના એપાર્ટમેન્ટના રિ-ડેવલપમેન્ટનો વિવાદ...

અમદાવાદ, કોરોનાની સ્થિતિ વકરતા ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર...

અમદાવાદ, કોરોના મહામારીની હાલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં અનેક પરિવારમાં લગ્ન લેવાયા છે, જેના કારણે જે તે વિસ્તારના અનેક લોકો લગ્નની...

અમદાવાદ, શહેરમાં દારૂ જુગારના અડ્ડા કેટાલક લાંચિયા પોલીસ કર્મચારીની છત્રછાયા હેઠળ ધમધમી રહ્યા છે. અસારવા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો...

કોરોના વાઈરસ સામે લડવા માટે આ વેક્સિન એન્ટિબોડી ડેવલપ કરશે- સોલા સિવિલમાં ફેઝ-૩ની ટ્રાયલ માટે આ સપ્તાહમાં કોવેક્સિનનું આગમન અમદાવાદ,...

પાટે ચઢેલા વેપાર-ધંધાને નુકસાન થઈ શકે તેવી સંભાવનાઃ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અમદાવાદ, અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટમાં રાત્રિ કરફ્યુનું એલાન...

અમદાવાદમાં ૫૭ કલાકના કફ્ર્યુ તેમજ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્‌યુને લીધે મજૂરોમાં ફરીએકવખત ભારે ફફડાટ સુરત,  દિવાળી પછી ફરી વકરેલા કોરોના...

સુરત, દોઢ વર્ષ પહેલા 24-મે-૨૦૧૯માં સુરતમાં બનેલી ગમખ્વાર આગની દુર્ઘટનામાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય...

નવસારી,  કોરોના મહામારીના પગલે રાજ્યભરની તમામ શાળાઓ બંધ જ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યસરકાર દ્વારા ૨૩ નવેમ્બરથી શાળાઓ...

નવી દિલ્હી, ગુજરાતમાંથી દિલ્હી સુધી કોંગ્રેસના રાજકારણમાં મજબૂત સ્થાન ધરાવનાર અને કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા અહેમદ પટેલની ટૂંકી બિમારી બાદ...

વડોદરા: અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ...

અમદાવાદ: કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર ૨૬મી નવેમ્બરે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પાડશે. આ હડતાળનું આહવાહન શ્રમ વિરોધી, કિસાન વિરોધી...

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર...

હિંમતનગર: પ્રાંતિજના રામપુરા ચોકડી નજીકથી પંદરેક દિવસ પહેલા મકાનના પાયામાં દાટી દેવાયેલી મીછાની મહિલાની લાશ મળી આવ્યા બાદ પ્રાંતિજ પોલીસે...

ઝોનના ડે.મ્યુનિ.કમીશનર, આસી.કમીશનર અને એડી.સીટી ઈજનેર પણ ઝપટમાં આવી ગયા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં શરૂ થયેલી કોરોના લહેરમાં નાગરીકોની...

વડોદરા શહેરમાં રેલવેકર્મચારીઓ પણ કોરોના વાઈરસની બીમારીમાં સપડાયા છે. વડોદરા રેલવેતંત્ર દ્વારા 350 જેટલા આર્ટિફિશિયલ ટેસ્ટ અને 400 જેટલા રેપિડ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.