(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે જેને લઈ અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ચીમકી...
Gujarat
રાણીપુરા ગામના ખેડૂતોએ ભારત સરકારના ઔષધીય અને સગંધીય પાક સંશોધન કેન્દ્રની બોરીયાવી ખાતે મુલાકાત લીધી
(પ્રતિનિધિ) ભરૂચ, વર્તમાન સમયમાં ખેડૂતો દ્વારા પરંપરાગત ખેતી તરફ વધુ ધ્યાન આપવામાં આવે છે પરંપરાગત ખેતીમાં કેળ શેરડી કપાસ ધાન્ય...
(પ્રતિનિધિ) નેત્રામલી, ઇડર તાલુકાની શ્રી એન.જી.જરીવાલા હાઇસ્કૂલ દ્વારા સાપાવાડા ગામ ખાતે એન.એસ.એસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમ્યાન ગામ...
વિશ્વના ૧૪૦ દેશોના ૮૯૦૦ સેવા કેન્દ્ર પર સર્વ બ્રહ્માંડ પૃથ્વી માનવ આત્મની શાંતિ માટે વિશેષ રાજ યોગા તપસ્યા થશે (પ્રતિનિધિ)...
છેલ્લા ૧૦ દિવસમાં ૫૧ ગુન્હા દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી જિલ્લા પોલીસ માહિતી બ્યુરો,પાટણ રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરાઓ/માંજાઓના વપરાશ...
સ્વામી વિવેકાનંદજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારી શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબધ્ધ બનીએઃ નાયબ માહિતી નિયામક અમિત ગઢવી (માહિતી બ્યુરો, પાલનપુર)...
(માહિતી) વડોદરા, ઉત્તરાયણ એ સમગ્ર ભારતીયોનો માનીતો યુગોથી ઉજવાતો તહેવાર છે. સૂર્યનો ઘન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થતો હોવાથી આ...
ઉત્તરાયણ પર્વ આવતા જ વિવિધ ફ્લેવરની ચીકીનું કરવામાં આવે છે ઉત્પાદન (પ્રતિનિધિ) ભરૂચ, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ અને વિશ્વમાં પ્રખ્યાત...
કરૂણા અભિયાનમાં ૭૦૦ થી વધુ ડૉક્ટર્સ અને સંસ્થાઓ-૮૦૦૦ જેટલા સ્વયંસેવકો સેવા આપશે ઃ અત્યાર સુધીમાં કરૂણા અભિયાન અન્વયે ૭૦ હજારથી...
અમદાવાદ, શહેરમાં દારૂબંધીના નિયમોનો લીરે લીરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. નરોડા માછલી સર્કલ પાસે રોજ સાંજે દારૂની મહેફિલો જામે...
અમદાવાદ, આવતીકાલે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણનું પર્વ છે. આ દિવસે લોકો પતંગ ચગાવતા હોય છે. આ દરમિયાન સુરતમાં એક કરૂણ...
અમદાવાદ, ઉત્તરાયણ એટલે માત્ર પતંગ ચગાવવાનો આનંદ જ નહીં પરંતુ પરિવારના સભ્યો સાથે બેસીને ઊંધિયું, જલેબી, પુરી અને લીલવાની કચોરીની...
અમદાવાદ, અમદાવાદ શહેરના મેમનગરના વિસ્તારના એક વિઝા એજન્ટે ગુરુવારના રોજ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બે યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. વિઝા એજન્ટનો...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દસક્રોઈના બીલાસિયા ખાતે અંદાજિત રૂપિયા ૨.૭૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા વન્યપ્રાણી પુનર્વસન કેન્દ્રનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી...
વ્યાજખોરીના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની વિશેષ મેગા ડ્રાઇવ -વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં...
રાજ્યના ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પણ મોટાપાયે વ્યાજખોરો સક્રિય બન્યા હતાં. જો કે રાજ્ય સરકારની આ કડક કાર્યવાહીની સીધી અસરથી...
વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલાં નાગરિકોની દર્દનાક સ્થિતિ, પોલીસ બની દેવદૂત વ્યાજખોરોનું વિષચક્ર કેટલું ભયાવહ છે તે સમજવું હોય તો કેટલીક આપવીતી...
તા.૫મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા ૯૩૯ લોકદરબાર યોજ્યા છે. જેમાં ૪૬૪ પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. જે ફરિયાદો...
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજીની અધ્યક્ષતામાં અમદાવાદની ગુજરાત કેન્સર સોસાયટી મેડીકલ કોલેજ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ખાતે ગુજરાત કેન્સર સોસાયટીના ગવર્નિંગ...
દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાતુ તત્વોના...
સુરત મહાનગરપાલિકા, સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ અને સુરત શહેર પોલિસ દ્વારા શહેરમાં નોન-મોટરાઈઝડ વ્હીકલોને પ્રોત્સાહન આપવા તથા સુરત શહેરને સાયકલિંગ-ફ્રેન્ડલી બનાવવાં હેતુથી સાયકલિંગ અવેરનેસ માટે તા....
સુરીનામના રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ પ્રમુખસ્વામી મહારાજ નગરની લીધી મુલાકાત-પ્રમુખસ્વામી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી મહંત સ્વામી મહારાજના લીધા આશીર્વાદ...
પોલીસને જાણ કરાતા પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો છે અમદાવાદ, સોશિયલ મીડિયા પર યુવતીનો સુંદર ચહેરો જાેઈ એક કંપનીના ડાયરેકટર...
શેઠ મા.જે. પુસ્તકાલયનું ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું રૂા.૧૫ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ મા.જે. પુસ્તકાલયના...
હાઈવે પરના સર્વિસ રોડ પર થતા દબાણો તાકિદે દુર કરવામાં આવશે ઃ હિતેશભાઈ બારોટ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા...