સુરતમાં ઉડિયા ભાષામાં મેસેજ વાઇરલ થતા ડરનો માહોલ-લુમ્સના કારખાનેદારો દ્વારા પર મીટર ઉપર ૨૦ પૈસાનો વધારો કરવાની માગ કામદારો દ્વારા...
Gujarat
અજંતા ઓરેવા ગ્રુપ દ્વારા પુલને જલ્દી ખોલવાની સાથે સાથે સુરક્ષાના નિયમોને પણ તોડવામાં આવ્યા હતા મોરબી, ૩૦ ઓક્ટોબર અને રવિવારની...
લોકોને મોતના કુવામાં કોને ધકેલ્યા તેની તપાસ થવી જાેઈએઃશંકરસિંહ મોરબી, મોરબી પૂલ દુર્ઘટનાને લઇને રાજય આખું હચમચી ગયું છે. આ...
મોરબી, મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં ૪૦૦થી ૫૦૦ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી ૨૫થી વધુ બાળકો સહિત ૧૪૦થી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવામાં ૨૯૦૦ કરોડથી વધુના ૨ રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસારવામાં ૨૯૦૦...
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના કાંકરીયા ગામમાં ૨૮ મી ઓક્ટોમ્બરના રોજ ભેંસો શોધવા માટે પાણીની ટાંકી ઉપર ચઢેલા છોકરા બાબતે આરોપીના...
બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ કોંગ્રેસની બેધારી નીતિ સામે નારાજ હોવાની ચર્ચા ગમે ત્યારે છોડી શકે છે પંજાે (પ્રતિનિધિ) બાયડ, ગુજરાત...
અમદાવાદ, મોરબીની દુર્ઘટનાને લઈ હવે અમદાવાદના અટલ બ્રિજમાં મુલાકાતીઓની સંખ્યાને લઈ મનપાએ એક મોટો ર્નિણય કર્યો છે. હવેથી એકસાથે ૩૦૦૦થી...
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વ્હાઇટ ટોપીંગ રોડ બનાવવાની કામગીરી શરૂ-મ્યુનિ.એ ૩ રસ્તાઓ ૧૭ કરોડના ખર્ચે વ્હાઇટ ટોપીંગથી બનાવવાનો ર્નિણય કર્યો અમદાવાદ...
અમદાવાદ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, ગઈકાલે મોરબીમાં પુલ તૂટવાની...
(એજન્સી)મોરબી, મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર...
મોરબી, મોરબીમાં ૧૪૦ વર્ષ જૂનો ઝુલતો પુલ તૂટી પડવાથી ઘટનામાં મૃતકોનો આંક ૧૪૧ને પાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું...
(પ્રતિનિધિ) આણંદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-આણંદ ની કાર્યાલય દ્વારાઆજ રોજ લોહપુરુષ સરદાર પટેલ...
(માહિતી) નડિયાદ, સરદાર પટેલની જન્મ જયંતિ - એકતા દિવસ નિમિત્તે જિલ્લા રમત ગમત તથા યુવા વિકાસ અને સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા...
'રાષ્ટ્રીય એકતા દિન' નિમિત્તે ડાંગ જિલ્લામા યોજાઈ બાઈક રેલી ડાંગ કલેકટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યુ ;મોરબી...
આહવા, વઘઇ, અને સુબિર તાલુકાના ૪૯૨ લાભાર્થીઓને વ્યક્તિગત આદેશપત્રો (૨૪૩.૨૯ હે.ક્ષેત્રફળ) એનાયત કરતા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ (ડાંગ માહિતી): આહવા...
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા ખાતે સત્યમ વિધાલયમાં અખિલ આંજણા કેળવણી મંડળ નો ઉદઘાટન, સ્નેહ મિલન અને દાતા સન્માનનો એક કાર્યકમ જાણીતા...
(પ્રતિનિધિ) પાલનપુર, અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૭ મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા...
પંજાબ કાર્યાલયમાંથી ગાંધીનો ફોટો હટાવી લેનારઆમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઘુસવાનો અધિકાર જ નથી : ગેહલોત (પ્રતિનિધિ) બાયડ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના...
કેવડિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે આજે તેનના પ્રવાસનો બીજાે દિવસ છે. તેઓ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ...
મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાને પગલે મચ્છુ નદીમાં આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન...
રાજકોટ, સૌરાષ્ટ્રનીભૂમી સંતોની ભૂમી માનવામાં આવે છે. અને સૌરાષ્ટ્રનાં લોકોને હજુ પણ ઈશ્વર પ્રત્યે અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. જેનું...
અમદાવાદ, પગાર આપવાનો ઈનકાર કરતાં પતિ અને સાસુ-સસરાં હેરાન કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ ૩૨ વર્ષીય બેંક મેનેજરે મહિલા...
મોરબી, ગુજરાતમાં રવિવારે ગોઝારી દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટતી પડ્યો છે. જેના કારણે પુલ પર મઝા માણી...
મોરબી, મોરબીમાં મોડી સાંજે રવિવારે થયેલી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૨થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. મચ્છુ નદી પર...