Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ભરુચ, ગુજરાતમાં બે દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગીરસોમનાથના સૂત્રાપાડામાં સૌથી...

રાજકોટ, કોટડા સાંગણી તાલુકામાં ઉત્તરપ્રદેશના ૨૨ વર્ષીય એક યુવકની કથિત રીતે સાસરિયાં દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેણે યુવતી સાથે...

અમદાવાદ, રાજ્યમાં વરસાદનો ત્રીજાે રાઉન્ડ શરુ થઈ ગયો છે, જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો...

હાલોલ,એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક એટલે ભારત દેશ. અને તેનો ઘર ઘર લહેરાતો તિરંગો." આઝાદીના અમૃત મહોત્સવ" નિમિત્તે ભારતમાં...

કચોરી વેચવાથી એન્જિનિયર બનવાના સપનાને સાકાર કરવા, બાયજુઝ એજ્યુકેશન ફોર ઓલ અમદાવાદના યુવાન તન્મય અગ્રવાલનાં સપનાંને પાંખ આપે છે અમદાવાદ,...

મૃતકના શરીરમાંથી એક કિડની, બે ફેફસાં, બે કોર્નિયા અને એક લિવર બહાર કઢાયા બાદ તેને ચાર રાજ્યોમાં દર્દીઓ સુધી પહોંચાડવામાં...

અમદાવાદ, ૧૧ ઓગસ્ટે અમદાવાદ સહિત દેશભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ દિવસે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા શહેરીજનો...

ઔદ્યોગિક એકમોની વધતી આ માંગને પરિપૂર્ણ કરવાના ઉદ્દેશથી રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા ઓક્ટોબર-૨૦૨૧થી "કૌશલ્યા- ધ સ્કિલ...

સમગ્ર દેશમાં ‘કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી’ ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન અધિકૃત પ્રથમ રાજ્ય યુનિવર્સિટી Ø  સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ...

૭૩મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૧૨ ઓગસ્ટના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના દૂધરેજ ખાતે‘‘વટેશ્વર વન’’નું લોકાર્પણ રાજ્યમાં...

ગાંધીનગરની વિવિધ સરકારી કોલેજના ઉપક્રમે આયોજિત ‘રન ફોર તિરંગા’માં વિદ્યાર્થીઓ, NCC,NSS અને હોમ ગાર્ડના જવાનો જોડાયા આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ વર્ષની...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે યોજાયેલી બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા...

ગાંધીનગરની વિવિધ સરકારી કોલેજના ઉપક્રમે આયોજિત  ‘રન ફોર તિરંગા’માં વિદ્યાર્થીઓ, NCC,NSS અને હોમ ગાર્ડના જવાનો જોડાયા આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ વર્ષની...

આણંદ, આણંદ જીલ્લાના સોજીત્રા નજીક કોંગ્રેસના ધારાસભ્યના જમાઇએ સર્જેલા અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સહિત છ લોકોના મોત નિપજયા હતા....

વડોદરાથી ૧૩૦૦ કિ.મી. નું સ્કેટિંગ કરી નીકળેલ ૨૧ વર્ષનો યુવાન ૧૫મી ઓગસ્ટના રોજ નવી દિલ્હી પહોંચી શહિદ સ્મારકે ધ્વજ લહેરાવી...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) શ્રાવણી પૂનમે રક્ષાબંઘનના દિવસે બ્રાહ્મણો વિઘિવત પોતાની જનોઈ બદલે છે.જનોઈએ ભુદેવનુ સત્વ ગણાય છે.શ્રાવણી પૂનમે બ્રાહ્મણમાં...

પાલનપુર, પાલનપુરની મોટી બજાર ચોકમાં આવેલ એક ધીરધાર વેપારીને નકલી સોનાની બે ચેઈન પધરાવવા આવેલ રાજસ્થાનના બંટી બબલી વેપારીની સજાગતા...

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈનાં હાથનાં કાંડા પર રાખડી બાંધી તેની સર્વ...

ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાનો શ્રધ્ધાભેર શણગાર મેઘમેળામાં સાતમ,આઠમ,નોમ અને દશમ એમ ચાર દિવસમાં લાખોનું માનવ મહેરામણ ઉમટશે અને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.