Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, ગેરકાયદેસર સટ્ટા બજારના પ્રારંભિક વલણો કહે છે કે, ભારતીય જનતા પાર્ટી ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સત્તા જાળવી...

નવીદિલ્હી, દેશભરમાં યુવતીઓની લગ્નની લઘુતમ વય મર્યાદા ૨૧ વર્ષ કરવા માટે કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે જેના પરિણામે ટૂંક...

લખનૌ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર અને કાશીમાં વિશ્વનાથ ધામ મંદિર તૈયાર થઈ રહ્યા...

નવીદિલ્હી, સંરક્ષણ મંત્રાલયે આર્ત્મનિભરતા અને સ્વદેશીકરણ તરફ વધુ એક પગલું ભર્યુ છે. સંરક્ષણ મંત્રાલયે ૩૫૧ સબસિસ્ટમ અને ઘટકોની આયાત પર...

લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરકલહ સામે આવ્યો છે. આથી પાર્ટીના અન્ય એક નેતાએ રાજીનામું આપ્યું છે....

મુંબઇ, દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. મહારાષ્ટ્ર કોવિડ...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે અને સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે...

નવી દિલ્હી, વીમા પોલિસીહોલ્ડર માટેના દરખાસ્ત ફોર્મમાં ઉલ્લેખ કરી હોય તેવી હાલની મેડિકલ સ્થિતિને આધારે વીમા કંપની વીમાના દાવાનો ઇનકાર...

આજકાલ કોરોના કાળમાં હરકોઈ માણસના મોઢે ‘ ઇમ્યુનિટી ’ શબ્દ બોલાતો થઈ ગયો છે.‘ ઇમ્યુનિટી ’એટલે રોગ પ્રતિકારક શકિત. રોગ...

દહેરાદુન, ઉત્તરાખંડની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીંની રેલી આવતીકાલે તા.૩૦ ડિસેમ્બરના રોજ હલ્દવાનીમાં યોજાવાની છે. આ પહેલા પીએમ મોદી રાજ્યના...

નવી દિલ્હી, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈને વધતી ચિંતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) અને કુવૈત (કુવૈત)ની...

ઓટાવા, કેનેડામાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકાર હવે કોરોનાના દર્દીઓની કોરોના ગ્રસ્ત સ્ટાફ પાસે જ સારવાર કરાવી રહી હોવાનો...

મુંબઈ, દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે લીડરશિપના ટ્રાન્ઝિશન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ...

વોશિંગ્ટન, દુનિયાભરમાં અત્યારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે ફફડાટ મચી ગયો છે. તમામ દેશોની સરકારો તેના સંક્રમણને રોકવાનો પ્રયત્ન કરી રહી...

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે ફાઈવ-જી વાયરલેસ નેટવર્ક ટેકનોલોજી વિરુદ્ધ અભિનેત્રી જૂહી ચાવલાની અરજી પર સુનાવણી માટે ૨૫મી જાન્યુઆરી નક્કી કરી છે....

ગ્વાલિયર, આરએસએસ સંલગ્ન સ્વદેશી જાગરણ મંચે આરોપ લગાવ્યો છે કે દેશમાં કાર્યરત વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી...

નવીદિલ્હી, શ્રી શ્રી રવિશંકરજીના નજીકના સાથી ઋષિ નિત્યપ્રજ્ઞા દેવલોક થયા આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઋષિ નિત્યપ્રજ્ઞાનુ કોરોનાને કારણે મોત...

બેંગકોક, સૈન્ય શાસિત મ્યાંમારમાં એક સત્તાથી બેદખલ કરવામાં આવેલી નેતા આંગ સાન સૂ ચીની વિરુદ્ધ ૨ આરોપો પર પોતાનો ચુકાદો...

નવીદિલ્હી, કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે બુધવારે આરોપ લગાવ્યો કે મુસ્લિમો પછી હવે હિન્દુત્વ બ્રિગેડનું નવું નિશાન ખ્રિસ્તીઓ છે. તેમણે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.