Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કોરોનાના સૌથી વધારે સંક્રમણ ફેલાવતા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં વધી રહ્યા છે અને તેના કારણે દેશમાં કોરોનાની ત્રીજી...

નવી દિલ્હી, આજે પણ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો સાથે દેશની કોરોનાની સ્થિતિ અંગે રિવ્યૂ મીટિંગ કરી છે. જેમાં રાજ્યોને સલાહ...

નવી દિલ્હી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના સિક્યુરિટી ઓફિસરોની બે રિવોલ્વર સાથેની બેગ ચોરી થઈ જતા બંગાળ પોલીસમાં હડકંપ મચી...

પણજી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જાે તમે ગોવામાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સત્તામાં...

નવીદિલ્હી, ઘાનાની સંસદમાંથી ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીં એક બિલને લઈ થયેલી ચર્ચા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે...

ભોપાલ, મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એક મહિલાને દુષ્કર્મનો ખોટો કેસ કરવો ભારે પડ્યો છે. કોર્ટે આ મહિલાને ૧૦ વર્ષની સજા...

નવીદિલ્હી, વિશ્વની સાથે સાથે ભારતમાં પણ ઝડપથી કોરોના કેસ વધી રહ્યા છે. સાથે સાથે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન પણ સતત...

નવીદિલ્હી, વિશ્વ પર કોરોનાની ત્રીજી લહેરનું સંકટ મંડરાઈ રહ્યું છે. યુરોપ અને અન્ય દેશોમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધવા લાગ્યા...

નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી એકવખત વધારો નોંધાયો છે. નવા ઓમિક્રોન વેરિયન્ટે ચિંતા વધારી દીધી છે. ગુરુવારે 4...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં બે જુદા જુદા સ્થળોએ આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં એક નાગરિક અને એએસઆઈનાં મૃત્યુ થયાં...

નવીદિલ્હી, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘના ધર્મપત્નિ ગુરુશરણ કૌરની સુરક્ષા હવે...

જીંદ, હરિયાણાના જીંદના નરવાના ગામના ધનૌરી ગામના એક ઘરમાંથી પિતા, માતા અને પુત્રના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. આ...

નવીદિલ્હી, ગોવાની લડાઈ આ વખતે સરળ નથી, કારણ કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ મેદાનમાં ઉતરીને તૈયારીઓ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આઝાદી કા અમૃત મહોત્સવ પર રાષ્ટ્રીય સમિતિની બીજી બેઠકને સંબોધિત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાને...

નવીદિલ્હી, યુકેમાં કોરોના ફાટી નીકળ્યો છે. અહીં એક દિવસમાં ૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ...

નવી દિલ્હી, ફ્રોઝન ફુડના જનક અને અલ કબીરના સંસ્થાપક ગુલામુદ્દીન એમ શેખનું અવસાન થયું છે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.