ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની મુલાકાતે જઈ રહ્યાં છે. તેમણે આ માટે યુપી સરકાર પાસેથી...
National
લખનઉ, લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી ૯ લોકોના જીવ જઈ ચૂક્યા છે. આમાં ખેડૂત પણ શામેલ છે. આ ઘટનાને...
ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના નેતા નવજાેત સિંહ સિદ્ધુને ચંદીગઢ પોલીસે કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં નવજાેત સિંહ...
કોલકતા, ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ગયેલા બાબુલ સુપ્રિયોને પોતે સાંસદપદ છોડવા તૈયાર નથી એવા ભાજપના કટાક્ષથી લાગી આવ્યું છે. સુપ્રિયોએ...
મેરઠ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રેમ કરવાની સજા આજે પણ મોત ગણાય છે. મેરઠમાં ઓનર કિલિંગની સનસનીખેજ મામલો સામે આવ્યો છે....
નવીદિલ્હી, લખીમપુર હિંસા પર યોગી સરકાર એક તરફ વિપક્ષના આકરા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે તો હવે તેઓના સાંસદ...
લખનૌ, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે સોમવારે માંગ કરી હતી કે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ કરવામાં આવે અને...
મુંબઈ, ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી મામલે નાર્કોટિક્સ વિભાગની ટીમે આજે સોમવારે ફરી ક્રુઝમાં દરોડા પાડ્યા. સવારે થયેલા આ દરોડામાં એનસીબી ટીમને...
નવીદિલ્હી, ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ચમક સમગ્ર વિશ્વમાં છે. પરંતુ ભારતના સીએ અમેરિકામાં પ્રેક્ટિસ કરી શકતા નથી. આગામી દિવસોમાં આ અવરોધ...
મુંબઇ, શિવસેનાના પૂર્વ ધારાસભ્ય સુભાષ સબનેએ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી પાર્ટી છોડવાનો ર્નિણય કર્યો છે અને કહ્યું છે કે તેઓ ભાજપમાં...
નવીદિલ્હી, કોરોનાથી મોત થવા પર પરિજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર મળશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી...
નવીદિલ્હી, હાલમાં જ લીક થયેલા દસ્તાવેજાેમાં દુનિયાના ૯૧ દેશોના ૩૩૦થી વધુ નેતાઓ, સરકારી અધિકારીઓ, ભાગેડુઓ, ચોરો, કલાકારો, હત્યારાઓ, અને મોટી...
નવીદિલ્હી, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૯ લોકોના મોત થયા છે. મૃતકોમાં ૪ ખેડૂત, ૩...
જયપુર, પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે રાજસ્થાન કોંગ્રેસમાં પણ બળવાના સૂર સતત ઉઠવા લાગ્યા છે. અત્યાર સુધી વધારે હોબાળો...
નવીદિલ્હી, દુનિયાના અમુક અમીર લોકોના ગુપ્ત સોદાઓ અને છૂપાયેલી સંપત્તિનો ખુલાસો પેંડોરા પેપર્સમાં થયો છે જે અમીરો અને શક્તિશાળી લોકો...
લખનૌ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાનોનું આંદોલન હવે હિંસક થવા લાગ્યું છે. કિસાનોએ યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય...
લખનૌ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા. મૃતકોમાં ૪ ખેડૂતો, ૩ ભાજપના...
નવી દિલ્હી, છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૧૨ હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે જ્યારે ૭૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. તો...
લખનઉ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા. મૃતકોમાં ૪ ખેડૂતો, ૩ ભાજપના...
ગાંધીનગર, ગુજરાતને કોરોના વેકસીનેશનમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આરોગ્ય વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. એક રાષ્ટ્રીય...
શ્રીનગર, આરએસએસના વડા મોહન ભાગવત જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. આ દરમિયાન અનંતનાગમાં બરઘશેખા ભવાની મંદિરમાં ઉપદ્રવીઓએ તોડફોડ કરી હતી....
ભવાનીપુર, પશ્ચિમ બંગાળના ભવાનીપુર પેટાચૂંટણીમાં મમતા બેનર્જીએ રેકોર્ડ મતે જીત મેળવી છે. આ સાથે તેઓ પોતાની મુખ્યમંત્રીની ખુરશી બચાવવામાં પણ...
મુંબઇ, મોડલ અને એક્ટ્રેસ સાગરિકા શોનાએ ક્રૂઝ શીપ કાર્ડેલિયા ધ ઈમ્પ્રેસમાં થયેલી પાર્ટીની ટિકિટ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું...
દહેરાદુન, ઉત્તરાંખડની માઉન્ટ ત્રિશૂલ પર એવલાંચ (હિમસ્ખલન)ની ઝપટાં આવેલા નૌકાદળના ચાર અધિકારીના મોત થયા છે. ચારેય અધિકારીના પાર્થિવ શરીરને ૨૪...
લખીમપુરમાં ૨ ખેડૂતોના મોત બાદ હંગામો લખનઉ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાન આંદોલને હવે હિંસક રૂપ લઈ...