Western Times News

Gujarati News

National

પટણા, બિહારના વૈશાલીમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટનામાં દુર્ગાની પૂજા કરી રહેલા એક દંપતિની નરાધમોએ ઘાતકી કરી નાખતા ચકચાર મચી...

કોલકતા, બંગાળની ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી ૩૦ ઓક્ટોબરે યોજાનારી છે પણ બાબુલ સુપ્રીયોને આ ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી...

નવીદિલ્હી, ૨૦૨૨ માં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ભલે ચાર-પાંચ મહિના બાકી છે, પરંતુ દેશનો રાજકીય પારો ગરમ થવા લાગ્યો...

મુંબઈ, અમિતાભ બચ્ચનની મુંબઈના પોશ જૂહુ વિસ્તારમાં આવેલી પ્રોપર્ટીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભાડે લેશે. ૩૧૫૦ ચોરસ ફુટની આ પ્રોપર્ટી...

નવી દિલ્હી, લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા શનિવારે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ...

કેરળમાં ઇન્ડિયન ઓઇલ ફ્યુઅલ પંપ પર કામ કરનારા રાજગોપાલની  પુત્રી આર્ય રાજગોપાલન તાજેતરમાં આઇઆઇટી કાનપુરમાં PG પેટ્રોલિયમ ટેકનોલોજીમાં એડમીશન મળ્યુ...

ડેન્માર્કના પ્રધાનમંત્રી ભારત પ્રવાસે આવતા નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું નવીદિલ્હી, ડેન્માર્કના પીએમ મેટ્ટે ફ્રેડરિકસન ત્રણ દિવસના ભારત પ્રવાસે આવ્યા છે....

ન્યુદિલ્હી, ભારતમાં ફોર્ડ કંપનીએ તેના મેન્યુફેક્ચરિંગ યુનિટ બંધ કરવાની જાહેરાત કરતા આ પ્રકારની ચર્ચાએ જાેર પકડ્યું છે. ટાટા મોટર્સ ફોર્ડ...

મુંબઈ, ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પરથી ૧૨૫ કિલો હેરોઈન પકડવામાં આવ્યુ છે. જેની કિંમત ૧૨૫...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટની હરાજીનો ગઈ કાલે અંતિમ દિવસ હતો. લોકોમાં પ્રધાનમંત્રીને મળેલી ભેટમાં મળેલી કલાકૃતિઓ, સ્મૃતિ ચિન્હો...

બેગ્લોર, બેંગ્લોરના પ્રકૃતિ લે-આઉટ વિસ્તારમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું હતું. ઘરના મોભીનું મોત થયા બાદ તેમની પત્નીએ ૧૫ વર્ષના...

લદ્દાખ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં અડધી રાત્રે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા ટેની તીવ્રતા ૩.૮ આંકવામાં...

રાંચી, ઝારખંડમાં ઓક્સિજન પ્લાન્ટને લઇ સરકાર અને વિપક્ષની વચ્ચે વિવાદ પેદા થયો છે. ભાજપાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી હેમંત...

નવીદિલ્હી, આજે ભારતીય વાયુસેના પોતાનો ૮૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. સમગ્ર દેશમાં એરફોર્સ ડેની ઉજવણી થઈ રહી છે. ઉત્તર...

કોલકાતા, પશ્ચિમ બંગાળની દુર્ગા પૂજા અલગ-અલગ સામાજિક સંદેશ અને થીમ માટે ઓળખવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન પણ બંગાળમાં દુર્ગા...

નવીદિલ્હી, રંજીત હત્યા મામલામાં સીબીઆઈ કોર્ટે સુનારિયા જેલમાં બંધ રામ રહીમ સહિત ૫ આરોપીઓને ગુનેગાર ઠરાવ્યા છે. જાે કતે સજાનું...

ચંદિગઢ, પંજાબ કોંગ્રેસમાં ભડકેલી આગ શાંત થઈ રહી નથી. કોંગ્રેસનુ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી ચુકેલા નવજાેત સિધ્ધુના બગાવતી તેવર યથાવત...

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના લગભગ ૨૨,૦૦૦ કેસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.