Western Times News

Gujarati News

જલ જીવન મિશનઃ છેલ્લા 3 વર્ષથી ઓછા સમયમાં 9.40 કરોડ ઘર સુધી પાણી પહોંચ્યું

જલ જીવન મિશન દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જલ જીવન મિશન આજે દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે છેલ્લા 3 વર્ષથી ઓછા સમયમાં કરોડોના ઘર સુધી પાણી પહોંચી ગયું છે જે જન આકાંક્ષા અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. PM Narendra Modi is consistently making efforts towards providing tap water supply in every household of the nation through #JalJeevanMission.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું; “જલ જીવન મિશન આજે દેશના વિકાસને નવી ગતિ આપી રહ્યું છે. જે રીતે છેલ્લા 3 વર્ષથી ઓછા સમયમાં કરોડો ઘરો સુધી પાણી પહોંચ્યું છે, તે જન આકાંક્ષાઓ અને જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.” Since commencement, tap water supply has reached more than 9 cr 40 lakhs houses.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.