Western Times News

Gujarati News

ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચૈન્નઈમાં નિધન

અમદાવાદ, ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું નિધન થયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાની સારવાર ચાલી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલી પાઠવી છે. તેઓ 4 સપ્ટેમ્બરથી રાજકોટના ICU વોર્ડમાં સારવાર હેઠળ હતા. જે બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઇ લઇ જવાયા હતા. જ્યાં તેમની તબિયતમાં સુધારો થયો નહોતો. હાલમાં તેમનું નિધન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.