Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ નજીક ભાડજ ગામ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિર ખાતે સુવર્ણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે મહાઆરતીમાં મોટી સંખ્યામાં...

પૂજ્ય મહંતસ્વામીએ ભારત અને વડાપ્રધાન મોદીની સુરક્ષા-સલામતી માટે મહામૃત્યુંજય મંત્રના જાપ કર્યા  આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રની 20 વર્ષની પ્રગતિ થાય...

રાજય સરકાર અને કોર્પોરેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા :  મહંત દિલીપદાસજી મહારાજને શુભેચ્છા પાઠવવામાં આવી (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરના જાણીતા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભગવાન જગન્નાથની કૃપા ગુજરાત પર વરસતી રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી વાંછના...

(પ્રતિનિધિ) અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભારે હર્ષોઉલ્લાસ વચ્ચે પ્રારંભ થયો છે અને પરંપરાગત રૂટ પર ભગવાન જગન્નાથજી નગરચર્યા કરવાના...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછનરૂપ એક ઘટના બની છે અખાડામાં કુશ્તી શીખવા આવતા એક યુવકે અન્ય...

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નર્મદાની સપાટીમાં સતત વધારો (પ્રતિનિધિ) ગાંધીનગર : રાજયમાં ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે પાણીની કારમી અછત સર્જાઈ...

વેપારીના પુત્રને વાતોમાં ફસાવી પિતા પાસે ઈન્વેસ્ટ કરાવડાવ્યું હતું (પ્રતિનિધિ) અમદાવાદ : નવી મુંબઈમાં કેટલાંક વ્યક્તિ પરીચય થતાં પુત્રના કહેવાથી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પીટલોનો વહીવટ ખાડે જઈ રહ્યો છે.ે મ્યુનિસિપલ હોસ્પીટલોમાં દર્દીઓ તથા દવાઓ પ્રત્યે...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહે મંગળા આરતીમાં ભાગ લીધો  : જગન્નાથ મંદિરમાં રાતભર ધાર્મિક કાર્યક્રમો યોજાયા (પ્રતિનિધિ...

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે ઈન્કમટેક્ષ જંક્શન ઉપર નવા બનાવવામાં આવેલ ફ્લાયઓવર બ્રિજ અને પશ્ચિમ ઝોન નારણપુરા...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ગત કેટલાક બનાવોમાં પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓ ભાગી જવાની ઘટના બની હતી જાકે ગઈકાલે મેટ્રો કોર્ટમાંથી એક...

મંદિરના પરિસરમાં પ્રથમ વખત ૧૬ ગજરાજાનું મહંત દિલીપદાસજીએ પૂજન-અર્ચન કરી આરતી ઉતારી : મંદિરમાં સવારથી જ ભજનો-રાસગરબાની જમાવટ કરતા ભક્તોઃમંગળા આરતી...

અમદાવાદ : મેઘાણીનગરમાં રહેતા ટ્રાફીકમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ પોતાને ત્યા આવતાં ગેસ ડિલીવરી બોયના મિત્રને રૂપિયા ઉછીના આપ્યા બાદ...

ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગને સૌથી વધુ સાત મેમો મળ્યાઃમેયરની ગાડીને ત્રણ ઈ-મેમો મળ્યા : ચૂંંટાયેલી પાંખની ગાડીઓને ૧૧ર અને અધિકારીઓની ગાડીને...

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભારતની બીજી સૌથી મોટી અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા આગામી તા.૦૪.૦૭.૨૦૧૯ યોજાનાર છે....

અમદાવાદ : ઉછીના લીધેલા અડધા રુપિયા ચૂકાવ્યા બાદ બાકીના નાણા પરત નહી કરી શકતાં વ્યાજખોરે વ્યક્તિને ઢોર માર મારવાની ફરીયાદ...

અમદાવાદ : હજયાત્રાએ જતા હજયાત્રીઓ માટે સરકારની ગાઈડલાઈન મુજબ મેનીન્જાઈટીસ, ઓરલ પોલીયોની રસી તેમજ સિઝનલ ઈન્ફલુએન્ઝાની રસી લેવી પડે છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.