Western Times News

Gujarati News

મોરબીમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંતર્ગત સમારોહ યોજાયો મોરબી, સરદાર ધામ દ્વારા દર બે વર્ષેે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાય...

(પ્રતિનિધિ) પેટલાદ, ધર્મજ ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણાં સમયથી કોઈને કોઈ વિવાદ ચાલતો આવ્યો છે. ગત દિવસોમાં ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર...

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ તાલુકાના જૂજવા ખાતે સોમવારે યોજાયેલા સમૂહ લગ્ન મા ૧૫૧ યુગલો લગ્નગ્રંથિથી જાેડાય હતા.વલસાડ તાલુકા પટેલ સમાજ...

(તસ્વીરઃ અશોક જાેષી) નાનાપોંઢા, નાનાપોંઢા ખાતે કાર્યરત મહેતા ટ્યુબ કંપનીમાં ૦૬ એપ્રિલના રોજ કોપર જથ્થાની ચોરીનો બનાવ બન્યો હતો. જેની...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં સત કૈવલ સંપ્રદાયના કૈવલજ્ઞાન પીઠાધીશ્વર જગદગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજનો પરમગુરુ પાદુકા પૂજન...

ગાંધીનગર, ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે, ફ્લેટના બેઝમેન્ટમાં પાર્ક કરેલી કારમાંથી...

અમદાવાદ, ખેડાના ઠાસરા તાલુકાના ધુનાદરા ગામમાં એક ખુલ્લા મેદાનમાં ત્રણ યુવકોએ એક ૫૦ વર્ષીય મહિલાને કુદરતી હાજતે જતા રોક્યા હતા....

આગામી ૧૦થી ૧૪ મે દરમિયાન ઓરેન્જ એલર્ટને પગલે નાગરિકોને સાવચેતી વધારવા અનુરોધ-આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સુતરાઉ અને...

મુંબઈ, ૨૦૦ કરોડના મની લોન્ડ્રિંગના કેસમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખર અને બોલિવુડ એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિઝ વચ્ચેનું કથિત...

મુંબઈ, મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં રવિવારે બોલીવુડ સિંગર અરિજિત સિંઘ લાઈવ પર્ફોર્મન્સ આપી રહ્યો હતો. તે દરમિયાન અરિજિત સિંઘ દર્શકો સાથે વાતચીત...

નવી દિલ્હી, આજકાલ આપે એક નવા ટ્રેંડ વિશે સાંભળ્યું હશે અને જાેયું પણ હશે. ધીમે ધીમે વિદેશોમાંથી આપણા દેશમાં લગ્નની...

નવી દિલ્હી, કેપ્ટન નિતિશ રાણાની અડધી સદી બાદ આન્દ્રે રસેલે રમેલી તોફાની ઈનિંગ્સની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે સોમવારે ઈડન ગાર્ડન્સમાં...

પ્રયાગરાજ, પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીનને પોલીસે માફિયા જાહેર કરી દીધી છે. પોલીસે પોતાની એફઆઈઆરીમાં શાઈસ્તા પરવનીને...

નવી દિલ્હી, Cyclone Mochaની અસર દેશના ઘણા રાજ્યોમાં જાેવા મળી રહી છે. હવામાન વિભાગે બંગાળ, ઓડિશા અને છત્તીસગઢના દરિયાકાંઠાના વિસ્તારો...

સિટી મામલતદાર, ઘાટલોડિયા, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર મોજે. થલતેજ તા. ઘાટલોડિયાના સર્વે નં. ૨૯/અ/૧ની મૂળથી સરકારી પડતર જમીન પર...

નવી દિલ્હી, અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં મૈતેઈ સમુદાયને સામેલ કરવાને લઇને મણિપુરમાં થયેલી હિંસા પર મુખ્યમંત્રી એન. બિરેન સિંહે મીડિયા સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.