કોરોના સંક્રમણથી બચવા આયુર્વેદ-હોમીયોપેથી દવાઓને પ્રાથમિકતા આપતા નાગરિકો કવોરંટાઇન કરાયેલા ૯૧,૩૪૧ વ્યકિતઓએ આયુર્વેદ - હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી જે તમામ...
Search Results for: કોરોના મહામારી
અમદાવાદ જિલ્લો સ્વચ્છતાના સથવારે કોરોનાને આપશે મ્હાત કોરોનાની મહામારીએ વિશ્વભરમાં તેનો કહેર વર્તાવ્યો છે. આ મહામારીમાંથી ઉગરવા માટે વિવિધ ઉપાયો...
કોરોના વાયરસ મહામારીને રોકવા માટે દેશભરમાં છેલ્લાં એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રાલયે શુક્રવારના રોજ રાત્રે...
“સ્ટડી ફ્રોમ હોમ” ના કન્સેપ્ટ અંતર્ગત જિલ્લાના ૨૭૪૩ જેટલાં શિક્ષક ભાઇ-બહેનોએ ૬૬,૭૦૫ બાળકો પૈકી ૫૩,૫૫૦ જેટલાં બાળકોના WhatsApp ગૃપ બનાવીને...
આણંદ જિલ્લામાં કોરોનાવાયરસ મહામારીમાં આણંદના ફિલ્મનિર્માતા શૈલેષ શાહ પ્રેરિત પ્રિન્સ પાર્થ ફિલ્મ આણંદ દ્વારા જરૂરિયાત મંદોને મદદરૂપ થવા કરિયાણાની કીટ...
બીનજરૂરી સેનેટાઇઝ ની કામગીરી બંધ કરાવવા માંગણી અમદાવાદ : શહેરમાં કોરોના નો વ્યાપ સતત વધી રહ્યો છે તથા માત્ર...
અમદાવાદ, વેજલપુર પોલીસ દ્વારા કોરોનાની મહામારી દરમિયાન કામ કરવા અને રહીશોની સેવામાં સતત ખડેપગે હાજર રહેવા માટે સ્થાનિકોએ આજે સવારે...
“તબીબો અને સ્ટાફનો વહેવારઅત્યંત આત્મીય રહ્યો...”જોધપુરના દર્દી શ્રી કિશન અગ્રવાલ કોવિડ-૧૯ વાયરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને...
ઇન્ડિયન પ્લમ્બિંગ વર્કફોર્સ માટે આરોગ્ય અને સલામતી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી PIB નવી દિલ્હી, પ્રવર્તમાન કોવિડ-19 કટોકટી દરમિયાન પ્લમ્બિંગ જેવી...
ધર્મેન્દ્ર પ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા 1000થી વધુ LPG વિતરકો સાથે વાર્તાલાપ કર્યો નવી દિલ્હી, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને...
૭૬૨ લોકોના સેમ્પલ પૈકી ૧૮ પોઝીટીવ અને ૭૪૪ લોકોના સેમ્પલ નેગેટીવ કોવિડ-૧૯ વાયરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે...
અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોના ને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર...
અમદાવાદ, હાલમાં વિશ્વ વ્યાપી કોરોના વાઇરસની મહામારી જેવા રોગના સંક્રમણથી બચવા જેલના બંદીવાનોને રુબરૂ મુલાકાત પર નિયંત્રણ કરવામાં આવેલ છે....
પોઝિટિવ જાહેર થયા બાદ 24 કલાક સુધી હોસ્પિટલ ન લઈ જવાતા દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબૂર બન્યા અમદાવાદ...
૨૦.૭૦ લાખ લોકોને ઉકાળાનું વિતરણ તથા ૧૩.૨૦ લાખ લોકોને હોમિયોપેથીક દવા અપાઇ હાલમાં ચાલતી કોરોના COVID-19 મહામારી સામે રક્ષણ માટે...
નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવ્સના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહીમ મોહમ્મદ સોહીલ વચ્ચે આજે ટેલીફોન પર વાર્તાલાપ થયો હતો....
(વિરલ રાણા ભરૂચ,) જંબુસર તાલુકાના અણખી સ્થિત આવેલ ઝેન સ્કૂલ દ્વારા લોક ડાઉનમાં બાળકોનું શિક્ષણ ડાઉન ન થાય તે હેતુથી...
મુખ્યમંત્રીશ્રીના બે મહત્વપૂર્ણ નિર્ણયો ▪રાજ્યના નાગરિકોને કોવિડ-19 અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે અપાશે કોવિડ-19ના ચેપ નિયંત્રણ કામગીરી સાથે...
મહામારી કોરોના સામેની જંગમાં અનેક કોરોના વોરિયર્સ પોતાના કર્તવ્યપાલનની સાથે દેશસેવા કરી રહ્યાં છે... આ કોરોના વોરિયર્સમાં વલસાડ જિલ્લાના કલેક્ટર...
કોવિડ-19 સામેની લડાઇમાં બાકીની દુનિયાની તુલનાએ ભારત મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી...
નવી દિલ્હી, એપ્રિલ 15, 2020, પંજાબના હોંશિયારપુર જિલ્લાના હાજીપુર બ્લોકમાં આવેલા ગુગવાલ હાર ગામમાં યુવાન મહિલાઓનુ એક જૂથ અથાક પ્રયાસો...
રાજકોટના લોકો કોવિડ-19 લૉકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી જરૂરી દવાઓ મેળવી રહ્યાં છે જનઔષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા...
દૂધ-શાકભાજી-કરિયાણા-દવાઓ વગેરેની ખરીદી માટે ફરફયુના દિવસો દરમ્યાન દરરોજ ૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી ત્રણ કલાક માત્ર મહિલાઓ માટે કરફયુમુકિત વડાપ્રધાનશ્રીની...
ગુજરાતના વન અને આદિજાતિ વિભાગના રાજ્યકક્ષાના માનનીય મંત્રીશ્રી રમણભાઈ પાટકર, મદુરા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સટાઇલ લિમિટેડ સરીગમના સિનિયર જનરલ મેનેજર રસિકભાઈ રાવલ(ખતલવાડા)...
પાટણના જ્યુડિશિયલ ઑફિસર્સ દ્વારા પોતાનો બે દિવસના પગારની રૂ.૧.૪૪ લાખ જેટલી રકમ એકત્ર કરી જીવનજરૂરી ચીજવસ્તુઓની ૨૦૧ કીટોનું વિતરણ (સંકલન-આલેખનઃ...