Western Times News

Gujarati News

Search Results for: કોરોના મહામારી

સંજેલી મથકે જાહેરનામાનો ભંગ કરનાર એક જ દિવસમાં નવ દુકાનો સામે કાર્યવાહી-લાોકડાઉનમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સંજેલીમાં નવ વેપારી સામે ગુનો...

ભરૂચ,    કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર દેશ લોકડાઉન છે તેમજ વેપાર ઉદ્યોગ પણ પડી ભાંગ્યા છે ત્યારે પરપ્રાંતમાંથી ગુજરાતમાં...

સવારથી કેટલીક દુકાનો ખુલ્લી દેખાતાં પોલીસની કાર્યવાહી અમદાવાદ, અમદાવાદ શહેરમાં સંપૂર્ણ લોકડાઉનનું ચુસ્ત અમલ શરૂ થતાં આજે વહેલી સવારથી જ...

(તસવીર બકોર પટેલ મોડાસા)  સાકરિયા,  સમગ્ર વિશ્વમાં કોરોના કહેર વચ્ચે ચાલતા સેવાયજ્ઞો ગરીબ-જરૂરીયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. ત્યારે...

૧૪ દિવસ પૂર્ણ થતાં વિસ્તારોમાંથી કન્ટેનમેન્ટ ઝોનમાં લાગેલ પ્રતિબંધ હળવો કરાયો હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન...

વલસાડઃ વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ (COVID-2019) ને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા  વૈશ્વિક  મહામારી જાહેર કરવામાં આવતાં ભારત સરકાર અને ગુજરાત...

નવી દિલ્હી,  કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન ખરીદી અને લોજિસ્ટિક્સની સમસ્યાઓ હોવા છતાં પણ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી...

કોરોનાવાયરસ ની સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મહામારી ના સંદર્ભમાં લોકડાઉન - ૩ ના ત્રીજા તબક્કામાં તા.૪-૫-૨૦ થી તા.૧૦-૫-૨૦ સુધી સ્વયંભૂ રીતે...

જમાલપુરમાં અન્ય રોગની સારવાર ઉપલબ્ધ કરવામાં આવશે :  મ્યુનિ. કમિશનર અમદાવાદ શહેરમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે...

બાકરોલ સમરસ છાત્રાલય ખાતે કોવીડ કેર સેન્ટર... ૧૧૫ વ્યક્તિઓ સ્વસ્થ થયા ૬૮ હાલ સારવાર હેઠળ આણંદ જિલ્લામાં કોરોના વાયરસની મહામારીને...

સમગ્ર દેશમાં અત્યારે કોરોનાની મહામારીને પગલે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેવા સમયે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે સંકળાયેલા નીકી...

ગુજરાતના વોરિયર્સ માટે અને પ્રજાના સ્વાસ્થ્યના સુખાકારી માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાર્થના કરવામાં આવી... શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત...

કોરોના વાયરસ મહામારી ના લોકડાઉન દરમિયાન મર્યાદિત પરિવહન વિકલ્પો ની સાથે ચુનોતીપૂર્ણ સ્થિતિઓ હોવા છતાં પશ્ચિમ રેલ્વે દ્વારા નાના પાર્સલ...

-સાફલ્‍યગાથા- કાકડકુવાની સખી મંડળ બની કોરોના વોરીયર્સ ---સરકાર દ્વારા આપવામાં આવેલ તાલીમના સદઉપયોગનું ઉત્તમ ઉદાહરણઃ મહાલક્ષ્મી સખી મંડળ (-આલેખન-વૈશાલી જે....

ગુજરતના સ્થાપના દિન પ્રસંગે ઓનલાઈન સૌ સત્સંગીઓ ભગવાનને પ્રાર્થના કરે તે માટેનું માનસીપૂજા ના વિષય ઉપર પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું....

પોતાના વ્હાલસોયા પરિવારજનોની પરવા કર્યા વિના ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરે છે. (આલેખન :- હિમાંશુ ઉપાધ્યાય) કોરોનાની મહામારીને નાથવો...

 સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય-ભીડભાડ ન થાય તે માટે તુવેર વેચાણના ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા તારીખ અને સમય ફાળવાશે  ખરીદ કેન્દ્ર...

સેવા ભાવિ ગ્રુપ દ્વારા ભોજન પૂરું પાડવામાં આવે છે.- લોક ડાઉન શરૂ થયા ત્યારે થી ભોજન આપવાનું ચાલુ છે. દેવગઢ...

નડિયાદના રમણભાઇ તથા ઉમરેઠના મુસ્તાન વહોરા કોરોનાને માત આપી ઘરે રવાના બંને દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઇ જીંદગી...

પોતાના કાર્ય સ્થળે જ સમય મળ્યે નમાજ અદા કરે છે (વિરલ રાણા, ભરૂચ), હાલમાં કોરોના રુપી વિશ્વવ્યાપી મહામારી ચાલી રહી...

કેન્દ્રીય માર્ગ પરિવહન, ધોરી માર્ગો અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના એકમ વિભાગના મંત્રી શ્રી નીતિન ગડકરીએ ધોરી માર્ગો પર...

અમદાવાદ જિલ્લાના બાવળામાં છેલ્લા ૩૦ દિવસથી અવિરત ચાલુ રહેલા શ્રી પ્રવીણભાઈ વાઘેલાના સેવાકીય ભોજન યજ્ઞની મુલાકાત અમદાવાદ સાંસદશ્રી ડો. કિરીટભાઈ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.