Western Times News

Gujarati News

Search Results for: તેલંગાણા

અમદાવાદ: ગુજરાત એકવાર ફરી નવા સાહસિકો માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તૈયાર કરવાના મામલામાં સૌથી સારૂં પ્રદર્શન કરનાર રાજ્ય બની ગયું છે....

નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા ફાઈનલ મેરિટ લિસ્ટ પ્રમાણે, એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવવા...

વડોદરા કસ્ડોડિયલ ડેથમાં ફરાર હતા-૧૦ ડિસેમ્બર ૨૦૧૯એ વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં કસ્ટડિયલ ટોર્ચરની ડેથની ઘટના બની હતી વડોદરા, ચોરીના ગુનામાં...

દરજી, ઇલેક્ટ્રિશિયન, સિલાઇ મશીન ઓપરેટર, ફિલ્ડ ટેક્નિશિયન અને મિસ્ત્રી ક્ષેત્રમાં નોકરી મેળવનારા બેકારો નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈમાં...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસના સંકટ મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમણે જણાવ્યું...

નવીદિલ્હી, દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે સરકારની સાથે દેશવાસીઓની ચિંતા પણ વધી રહી છે. છેલ્લા...

હૈદ્રાબાદ, સુરક્ષા મામલે સીસીટીવી કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે ૧૬માં સ્થાને ઉભરી આવ્યું...

નિરદ્દીન માટે કોરોના કાળ એક અવસર બનીને આવ્યો -તેલંગણા સરકારે મહામારીને કારણે તમામને પાસ કર્યા હૈદરાબાદ,  કોરોના સંક્રમણના કારણે દેશભરમાં...

નવી દિલ્હી, કેન્દ્ર સરાકારે કોરોના વાયરસ સંક્રમણ પર ગુરૂવારે કહ્યું કે દર્દીઓનાં સાજા થવાની સંખ્યા પણ સતત વધી રહી છે, પહેલાની...

ભરૂચ, સિવિલ હાૅસ્પિટલની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચની સિવિલ હાૅસ્પિટલમાં કોરોના શંકાસ્પદ વોર્ડમાં એક દર્દીનું મોત થતા મૃતદેહ તંત્રએ...

દુબઇ, રિપોર્ટ મુજબ તેલંગાણાનાં જગીતાલમાં રહેતા 42 વર્ષિય ઓદનલા રાજેશ કોરોના પોઝિટિવ થયા બાદ 23 એપ્રિલનાં દિવસે દુબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં...

આવેદનપત્રમાં સરદાર પ્રતિમા પ્રોજેક્ટ દ્વારા આદિવાસી સમુદાય અને બરબાદ કરવાનું કારસ્તાન ગણાવ્યુ છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આવેદનપત્રમાં નવ જેટલા...

૨૪ કલાકમાં કોવિડ-૧૯ વાયરસના ૧૯,૧૪૮ નવા કેસો નોંધાયા, એક દિવસમાં ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યા નવી દિલ્હી,  ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં...

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને પગલે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને પગલે ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલાતને પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફટકો...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા ૨૯,૦૦૦ને વટાવી જતા રાજ્ય સરકારે સ્મ્મ્જીના અંતિમ વર્ષના ૨,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને ઇન્ટર્નને આરોગ્ય વિભાગ...

રાજ્યમાં 60 ટકા માતાપિતાઓ ઘરેથી તેમના બાળકનાં શિક્ષણને સપોર્ટ કરી શક્યાં છે અમદાવાદ,  દેશમાં સૌથી મોટી ઓનલાઇન સ્કૂલનું સંચાલન કરતી...

દેશમાં સક્રિય ચેપગ્રસ્તો કરતાં રિકવર થનારાનું પ્રમાણ વધ્યું -દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૨.૭૬ લાખ અને મહામારીથી અત્યાર સુધીમાં ૭૭૪૫...

નવી દિલ્હી, ભારત હવામાન વિભાગના અનુસાર ભારતમાં ચોમાસું ખૂબજ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ ધીમે ધીમે હવે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.