Western Times News

Gujarati News

Search Results for: તેલંગાણા

અમિત શાહના નકલી વીડિયોના મામલે હોબાળો સોશિયલ મીડિયામાં વાયરલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નકલી વીડિયોના કેસમાં દિલ્હી પોલીસે તેલંગાણાના...

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના ૨૧ વર્ષના યુવકને બ્લડ કેન્સર હતું. અભ્યાસ દરમિયાન એક...

કોંગ્રેસ પાર્ટી નારાયણખેડના પી. સંજીવા રેડ્ડી નવી વિધાનસભામાં રૂ. ૬૦૦ કરોડથી વધુની જાહેર કૌટુંબિક સંપત્તિ સાથે સૌથી ધનિક ધારાસભ્ય  હૈદરાબાદ,...

કોંગ્રેસે ઉદયપુર મેનિફેસ્ટોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યા રાજકારણમાં ભત્રીજોવાદના આક્ષેપો અવારનવાર થાય છે પરંતુ તેલંગાણાના રાજકારણમાં ભત્રીજોવાદ ચરમસીમાએ છે. અહીં...

નવી દિલ્હી, કેન્દ્રીય એજન્સીઓએ ગુરુવારે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને તેલંગાણામાં દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના મંત્રી...

TSRTC ની જમીનો, અસ્કયામતો અને મિલકતોની માલિકી તેના એકમાત્ર અને વિશિષ્ટ ઉપયોગ માટે કોર્પોરેશન પાસે હોવી જોઈએ, તેવી ભલામણ હૈદરાબાદ,...

હૈદરાબાદ, તેલંગાણાનાં મુખ્યમંત્રી કેસીઆરે દેશમાં નવા બંધારણની માંગ કરી છે. કેસીઆરે કહ્યું કે, દેશમાં નવી વિચારસરણી, નવું બંધારણ આવવું જાેઈએ....

હૈદરાબાદ, તેલંગાણાના વારંગલ જિલ્લામાં સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં 33 જેટલી વિદ્યાર્થિનીઓ ફૂડ પોઈઝનિંગને કારણે બીમાર પડી હતી. આ ઘટના સોમવારે રાત્રે...

નિઝામસાગર, તેલંગાણાના નિઝામસાગરના હસનપલ્લી ગેટ પર એક ટ્રક અને ઓટો વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૯ લોકોના મોત થયા...

નિઝામાબાદ, તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાના બોધન શહેરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવાને લઇને બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. આ...

હૈદરાબાદ, યુક્રેન પર રશિયાના હુમલા બાદ ત્યાં ભણતા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ છોડીને ભારત પરત ફરવું પડ્યું છે. આવી...

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સ્વાસ્થ્ય સંબંધિત તબીબી તપાસ માટે હૈદરાબાદની યશોદા હોસ્પિટલમાં ગયા છે. તબીબે ત્યાં મુખ્યમંત્રીના હાર્ટને...

હૈદરાબાદ, તેલંગાણાના પર્યટન મંત્રી શ્રીનિવાસ ગૌડની હત્યાનું કાવતરું ઘડી રહેલી એક સોપારી ગેંગનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે ગેંગના...

હૈદરાબાદ, શનિવારે તેલંગાણાના નલગોંડા જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના બની હતી જેમાં 2 પાયલોટના મોત થયા છે. જાણવા મળ્યા મુજબ હેલિકોપ્ટર હવામાં...

મુંબઇ, તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને મુંબઈમાં તેમના નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મળ્યા હતા. આ બેઠક બાદ...

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તાજેતરમાં ભારતમાં નવું બંધારણ બનાવવા અંગે ટિપ્પણી કરી હતી. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે સામાન્ય લોકોમાં ડર પેદા કર્યો છે. તે જ સમયે, દેશની શાળાઓ અને કોલેજાેમાં કોરોના...

હૈદરાબાદ, દેશ અને દુનિયાએ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ખૂબ તબાહીનો સામનો કર્યો. જોકે, હવે કેસમાં ઘટાડાની સાથે થોડી રાહત મળી...

હૈદરાબાદ, તેલંગાણા સ્થિત સિદ્દીપેટના જિલ્લાધિકારી રહી ચૂકેલા પી વેંકટરામી રેડ્ડી એ રાજીનામું આપ્યા બાદ રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે....

નવીદિલ્હી, તેલંગાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, તેલંગાણામાં બપોરે ૨.૦૩ વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા...

નવીદિલ્હી: તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીના નેતાના મોતના સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ અમુક અજ્ઞાત વ્યક્તિઓએ ભાજપ નેતાને જીવતા સળગાવી...

હૈદરાબાદ: તેલંગાણામાં કોરોના વાયરસના નવા ૪,૦૦૯ કેસ નોંધાયા છે, ચેપના કુલ કેસો ૩.૫૫ લાખને વટાવી ગયા છે, જ્યારે ૧૪ ચેપગ્રસ્તોનાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.