કાઠમાડૂ: દેશમાં કોરોના સંક્રમણને કાબુ માટે સરકાર દ્વારા લેવા માટે અનેક ધાર્મિક સ્થળો બંધ રાખવામાં આવ્યા છે. જેમાં નેપાળનું પશુપતિનાથ...
Search Results for: શ્રાવણ
17-08-2020, પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી...
સુરતમાં ૨૦૦૬ પૂર જેવી સ્થિતિ માંગરોળમાં ૭.૫ ઈંચથી વધારે વરસાદ ૨૦ તાલુકામાં ૨થી ૭.૪ ઇંચ સુધી, ૫૪ તાલુકામાં ૧-૨ ઇંચ...
સુરત, આણંદ, સુરેન્દ્રનગર, વડોદરા, સહિત ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છમા ભારે વરસાદથી જનજીવનને અસર અમદાવાદ: પવિત્ર શ્રાવણ મહિનામાં અનરાધાર...
પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: આર્થિક રીતે અક્ષમ દિવ્યાંગ પરિવારોને મોડાસા જાયન્ટ ગ્રુપ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રાશન કીટ વિતરણ કાર્યક્રમ મોડાસા...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરમાં દર પૂનમે મોટી સંખ્યામાં શામળિયા ભગવાનના દર્શનાર્થે ઉમટે...
ભગવાનનું ભજન કરવાથી શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે - સાધુ પ્રેમવત્સલદાસજી શ્રાવણ માસ દરમ્યાન શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -...
શિવાલયોમા પણ સામાજીક અંતર સહીતની તકેદારીઓ રાખવા નિર્દેશ (જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: કોરોના સંક્રમણના ભયના ઓથાર વચ્ચે,શ્રાવણ માસમા આવતા તહેવારો...
અનરકેશ્વર મહાદેવ મંદિર આશરે ૬૦૦ વર્ષથી વધુ જુનો ઈતિહાસ ધરાવે છે. સ્વયં યમરાજ દ્વારા અનરકેશ્વર મહાદેવ શિવલિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યું...
આશરે ૫ લાખનાં મુદ્દામાલ સાથે ૭૦થી વધુ જુગારીઓ ઝડપાયા અમદાવાદ: એક તરફ કોરોનાનાં કારણે શહેરમાં કફ્ર્યુ, સોશિયલ ડિસ્ટન્સીંગ, કલમ ૧૪૪...
રાજકોટ: સૌરાષ્ટ્રભરના લોકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી પર આ વર્ષે લોકમેળો નહિ યોજાય. ૫૦ વર્ષમાં પ્રથમ વખત...
અમદાવાદ: શ્રાવણ મહિનો શરૂ થતા અને સપ્લાયમાં અવરોધ થતા અમદાવાદમાં શાકભાજી વધુ મોંઘી થઈ રહી છે. જેમાં ખાસ કરીને બટાટા...
આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે દર વર્ષે શ્રાવણ મહિનામાં શિવભક્તો મોટી સંખ્યામાં શીવ મંદિર દર્શન માટે પહોંચતા...
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથના હસ્તે કરવામાં આવ્યું....
ભરૂચ શહેર અને જીલ્લામાં પાંચ હજાર થી વધુ દશામાંની સ્થાપના સાથે વ્રત નો પ્રારંભ : વિસર્જન માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા...
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં ભગવાન શિવની આરાધના કરવા ભકતોની લાંઇનો લાગતી હેોય છે. પરંતુ ચાલુ વરસે કોરાના એ ભક્તોને...
શ્રાવણ માસમાં મંદિર સવારે ૬.૩૦ના બદલે ૬.૦૦ વાગ્યે ખોલાશે તો રાત્રે ૯.૧૫ સુધી મંદિર ખુલ્લુ રખાશે સોમનાથ, શ્રાવણ માસમાં ગુજરાતના...
રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન ૧૦૦ જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના...
વેરાવળ:સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ યાત્રિકોની સંખ્યામાં ઉતરોતર વધારો થતો હોય છે. આ વર્ષે વરસાદને લીધે સોમનાથમાં યાત્રિકોનો...
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાની મહીસાગર નદીના કિનારે દેવઘોડા મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં વાર તહેવારો સહિત શ્રાવણ...
(પ્રતિનિધી:- મોહસીન વહોરા, સેવાલીયા )ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયાની મહીસાગર નદીના કિનારે દેવઘોડા મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં વાર તહેવારો સહિત...
(પ્રતિનિધિ) અમદાવાદ : પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર, શહેરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો શિવ ના દર્શન કરવા...
રાજકોટ, એક રંગ માનસિક ક્ષતિવાળી બહેનો આવાસી તથા તાલીમી સંકુલ રાજકોટના 38 દિવ્યાંગ બહેનો શ્રાવણ પર્વે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી...
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોરપોરેશનની દાણાપીઠ ખાતે આવેલી મહાબળેશવર મહાદેવને શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશિષ્ટ શણગાર કરાયો હતો. મોટી સંખ્યામાં શીવ...
શ્રાવણના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મંદિરના દ્વારો 4-00 વાગ્યે ખુલતા પદયાત્રીઓ ભક્તોએ લાઇન બધ્ધ સુનિયોજીત વ્યવસ્થા પ્રમાણે ભક્તોએ દર્શન કરી...