Western Times News

Gujarati News

Search Results for: શ્રાવણ

રક્ષાબંધનના તહેવાર માટે અમદાવાદીઓમાં ઉત્સાહઃ પરંપરાગત ગોટા-નાડાછડીની હળવીફૂલ રાખડી ઓલટાઈમ ફેવરિટ, વેપારીઓના ચહેરા પર પણ રોનક જાેવા મળી અમદાવાદ, શ્રાવણ...

અમદાવાદઃ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થતા ભાઈ-બહેન રક્ષાબંધનની આતુરતાથી રાહ જોતા હોય છે, ત્યારે વર્ષોથી સામાજિક કાર્યો સાથે જોડાયેલ એક યુવા ગ્રુપ દ્વારા નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘રક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. ફાયર બ્રિગેડના ભાઈઓ આખુ વર્ષ પોતાના જીવના જોખમે નાગરિકોની રક્ષા કરતા હોય છે, ત્યારે તેમની રક્ષા કાજે નિકોલ ફાયર સ્ટેશન ખાતે ‘સુરક્ષાબંધન’ની ઉજવણી કરવામાં આવી. શહેરના આ યુવા ગ્રુપની આશરે 30થી વધુ બહેનોએ ફાયર વિભાગના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરી હતી. આ પ્રસંગે નિકોલ ફાયર સ્ટેશનના અધિકારીઓ દ્વારા ફાયર વિભાગના કાર્યો વિશે જાણકારી આપી હતી, તેમજ આપત્તિના સમયે કેવી...

સોમનાથ, શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ સુદ નોમના ના દિવસથી...

(એજન્સી)ગાંધીનગર, રક્ષાબંધનના તહેવારને લઈને ગુજરાત વાહન વ્યવહાર વિભાગ સજ્જ બન્યું છે. રક્ષાબંધનને લઈને જીએસઆરટીસી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે....

સોમનાથ ખાતે ચાલતા સરસ મેળામાં અટાલીના સખી મંડળે નાખ્યો ફરાળી આઇટમ્સનો સ્ટોલ અને શિવભક્તોના દિલ જીતી લીધા વડોદરા, કિલ્લાવાળા હનુમાનજી...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રાવણ માસનો મંગલ પ્રારંભ થઈ ગયો છે,બારેય મહિનામાં વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ...

શ્રી રામેશ્વરમ્ જ્યોર્તિલિંગની કથા  હનુમાનજી એમ સમજ્યા કે ભગવાન શ્રીરામે કહ્યું છે કે ભગવાન શિવજી પાસેથી શિવલિંગ લઇ આવો..! હિન્દૂઓના...

બાકરોલ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક), સ્થિત સરદાર પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં “સત્યનારાયણ ભગવાનની કથા”નું...

અમદાવાદ, રાજ્યના અનેક જાણીતા મંદિરોમાં ટૂંકા કપડા પહેરીને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદના મહાદેવ મંદિરમાં પણ...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ શતાબ્દીની ઉજવણી કરવામાં આવશે આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવ...

શિમલા, હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. રવિવારથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વાદળ ફાટવાના કારણે અહીં ભૂસ્ખલન...

દેશના 77માં સ્વતંત્રતા પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રૃંગાર કરવામાં આવ્યો-મહાદેવના ત્રિરંગા શૃંગારના દર્શન કરીને ભક્તોએ ધર્મભક્તિ સાથે રાષ્ટ્રભક્તિનો...

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજીત શ્રીમદ્ ભાગવત કથા નો પંચમ દિવસ—શ્રી ગોવર્ધનજીની પૂજા-અન્નકૂટ પ્રસાદ લઇ ભક્તો ધન્ય બન્યા  સોમનાથ મહાદેવના સાનિધ્યે...

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જામનગર અને જૂનાગઢ જિલ્લામાં  બેઠકમાં રજૂ કરાયેલા મોટાભાગના પ્રશ્નોનો સત્વરે હકારાત્મક ઉકેલ લાવવા અધિકારીશ્રીઓએ મંત્રીશ્રીને...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ (છસ્‌જી) દ્વારા અધિક શ્રાવણ અને શ્રાવણ માસ દરમિયાન શહેરના અલગ અલગ મંદિરોમાં નાગરિકો અને...

ડભોડા પોલીસે ૧૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો ગાંધીનગર, ગાંધીનગર તાલુકાના વડોદરા ગામની સીમમાં જુગાર રમતા ૧ર શખ્સોને ડભોડા પોલીસે ઝડપી...

વડાલી, ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રવાસન વિભાગ દ્વારા લાખ્ખો કરોડો રૂપિયા ફાળવી મંદિર પરિસર આસપાસ રોડ, પગથિયાં તેમજ દર્શનાર્થે...

અમદાવાદ, શ્રાવણ માસમાં અંદાજે  350 બહેનોને શ્રી દિનેશભાઈ કુશવાહ (ધારાસભ્ય) દ્વારા નિ:શુલ્ક જગન્નાથ મંદિર, લાંભા, ગ્યાસપુર સોમનાથ મહાદેવ, ઇસ્કોન, ભાડજ...

(પ્રતિનિધિ) ભરૂચ, નરકના દ્વારથી મુક્તિ અપાવનાર શ્રી અનરકેશ્વર મહાદેવ મંદિર ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામની પશ્ચિમમાં પવિત્ર નર્મદા...

અંબાજી માસ્ટર પ્લાન હેઠળ રીંછડિયા મહાદેવ મંદિર પરિસરનો રૂ.૫૪ કરોડના ખર્ચે થશે કાયાકલ્પ : અંબાજી આવતા યાત્રાળુઓ અચૂક લેશે મુલાકાત યાત્રાળુઓ...

ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા ધાર્મિક તહેવારોનો પ્રારંભ (પ્રતિનિધિ)ભરૂચ, છપ્પનિયા દુકાળથી માત્ર ભરૂચમાં ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ ૧૯ વર્ષ બાદ આ...

મોરારી બાપુની ઐતિહાસિક રામ કથા ટ્રેન યાત્રા 18 દિવસમાં 12 જ્યોતિર્લિંગનું સફર કરશે-મોરારી બાપુની ઐતિહાસિક જ્યોતિર્લીંગ રામ કથા ટ્રેન યાત્રા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.