Western Times News

Gujarati News

Search Results for: અંબાજી

અમદાવાદ : દિવાળી અને બેસતાવર્ષના તહેવારને લઇને રાજયભરના મંદિરો ખાસ કરીને તીર્થધામો અને યાત્રાધામોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે. ખાસ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ શહેરના ઐતિહાસિક જગન્નાથજી મંદીર પરિસર અને તેની આસપાસના વિસ્તારને ડેવલપ કરવામાં આવશે. મંદીરના ટ્રસ્ટી મંડળે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નવરાત્રીના નવલા ૯ દિવસનો આજે છેલ્લો દિવસ, ખેલૈયાઓ માટે ગરબે ઝુમવા માટેનો ઉત્સાહ થનગની રહ્યો છે....

જુનાગઢ તા.૬ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ (Gujarat CM Vijay Rupani) જૂનાગઢ જિલ્લાના (Junagadh District) તેમના પ્રવાસ દરમ્યાન આજે ગિરનાર રોપ વે...

અમદાવાદ : અંબાજી પાસે ત્રિશુળિયા ઘાટ (Trishuliya Ghat, Ambaji) પર પલટી ગયેલી લક્ઝરી બસના રાજયભરમાં ખળભળાટ મચાવનારા અકસ્માતમાં વધુ એક...

વિરમગામ: વિરમગામ શહેરમાં નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા ખેલૈયાઓનો થનગનાટ જોવા મળી રહ્યો છે. વિરમગામ પંથકમાં ગરબા મહોત્સવમાં પ્રથમ બે દિવસ...

વરસાદ, મંદી, મોંઘવારી કે પોલીસ કમિશ્નરની જાહેરાત? (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રવિવારથી શરૂ થતી નવરાત્રી, જગતજનની આરાસૂરી મા અંબાજીની આરાધના,...

‘તમારો મહેમાન એ અમારો મહેમાન’ના મંત્ર સાથે  વિશ્વ પ્રવાસન દિવસને ઉજવીએ : પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા તમારો મહેમાન એ...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, યાત્રાધામ ખેડબ્રહ્મામાં તા.૦૮ થી ૧૪ સપ્ટેમ્બર ર૦૧૯ દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો આ મહામેળા બાદ અંબાજી મંદિર...

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ભાદરવા સુદ બીજ કળિયુગના દેવ રામદેવજી ના મુખ્ય સ્થાનક રાજસ્થાન ના રામદેવરા ખાતે ખૂબ મોટો ઉત્સવ કે મહા ઉત્સવ...

(તસ્વીરઃ- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા, ૮મી સપ્ટેમ્બરથી અંબાજી મહામેળામાં માં અંબાનાં ધામે ઊમટી પડી માનાં દર્શનાર્થે શિશ ટેકવવા ચારે દિશામાંથી...

હાઈડ્રા,જેસીબી મશીનરી કામે લગાડી ૪૦થી વધુ કાચી પાકી કેબિનો,દુકાનો હટાવી ફાળવાયેલ જમીન ખુલ્લી કરવામાં આવી (પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા પોલીસ મથક...

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ધ્‍વજવંદન કરાવ્‍યું અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ૭૩માં...

ગુજરાત અને મહારાષ્ટ્રમાં આત્મઘાતી આંતકવાદી હુમલાના ષડયંત્રના પગલે પોલીસતંત્ર સતર્ક (પ્રતિનિધિ) અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કરાયા બાદ પાકિસ્તાનમાં...

(ખાસલેખ - દર્શન ત્રિવેદી) આપણે સૌ જાણીએ છીએ કે ૯ મી ઑગષ્ટના આ દિવસને ‘‘આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ‘‘ તરીકે આખું...

  તમામ ચેકપોસ્ટ પર એસઆરપી જવાનો તહેનાત (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ઈતિહાસ પ્રથમવાર સુપ્રસિધ્ધ અમરનાથ યાત્રાને તાત્કાલીક મોકુફ રાખવાના કેન્દ્ર...

બનાસકાંઠા જીલ્‍લાના આદિજાતિ વિસ્‍તારોમાં શિક્ષણની વ્‍યાપક સુવિધા. (માહિતી બ્યુરો પાલનપુર) વિકાસ અને સુશાસન માટે ગુજરાત દેશનાં અન્‍ય રાજયો માટે આદર્શ...

(પ્રતિનિધિ) ભરૂચ, ગતરોજ ઝઘડિયા પોલીસ મથક ખાતે ડીએસપીના લોક દરબાર અને વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન દબાણના મુદ્દે ડીએસપી એ કડક વલણ...

  ર૬,ર૭,ર૮ જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીઃ અંબાજીમાં ભારે વરસાદ, ઠેર ઠેર પાણી ભરાયાઃ ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓ છલકાવા માંડી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.