Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ગોધરા, શિક્ષાપત્રી એટલેપ શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન....

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત કોંગ્રેસમાં હવે શિસ્તભંગને ચલાવી લેવામાં આવશે નહી તેવો સખ્ત મેસેજ નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપી દીધો...

(એજન્સી) અમદાવાદ, ચંડોળા તળાવ નજીક ૧૯૬પ થી રહેતા પરીવારના પુત્રને એસઓજીની ટીમ બાંગ્લાદેશી સમજીને ઉપાડી ગઈ હતી. યુવકનો પરીવાર છૂટક...

અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નં. ૬ કિમી (૫૧૦/૬-૭) (જગતપુર ગેટ)...

૯૩ કર્મચારીઓને તફાવતની રકમ ચૂકવવા રજૂઆત (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાના કાયમી કર્મચારીઓને ગત જાન્યુઆરી ૨૦૨૧થી સાતમા પગારપંચનો લાભ આપવો સ્થગિત...

(એજન્સી) અમદાવાદ, શહેરમાં મેેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા ઝેરી મેલેરિયા સહીત મચ્છરજન્ય રોગચાળાના અંદાજે પ૦ હજારથી વધુ કેસ અને ઝાડા ઉલટી, કમળા,...

(એજન્સી) અમદાવાદ, શહેરના નવરંગપુરા સીજી રોડ પર આવેલા સોનાના દાગીનાના તનીષ્કના શો રૂમમાં ગોલ્ડ કોઈનના બદલામાં ૧ લાખના દાગીનાની ખરીદી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે સામાન્ય નાગરીકો પ્રસંગો ઉત્સાહપૂર્વક ઉજવી શકતા નહોતા તો વહેપારીઓને પણ ધંધા-પાણી...

જામનગર, જામનગરમાં વેપારી રાત્રિના સમયે તેમના ઘરે જતાં હતાં. તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીને ધક્કો મારી...

વડોદરા, વડોદરામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન અલગ-અલગ ત્રણ સ્થળોએ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી બે અજાણ્યા બાઇક સવાર શખ્સો...

વાપી, સુરત બાદ હવે વાપીમાં ક્રુરતાભર્યા દ્રશ્યો જાેવા મળ્યા હતા. વાપીની કંપનીમાં કુમળા વયના કિશોરોની તાલિબાની સજા આપ્યાના દ્રશ્યો સામે...

રીવા, જૂન, ૨૦૨૦માં ચીનના સૈનિકોની સાથે અથડામણમાં પોતાનો જીવ ગુમાવનારા શહીદ દીપક સિંહના પત્ની રેખા દેવી ટૂંકમાં સમયમાં જ સેનામાં...

ચંદીગઢ, વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલની તબિયત લથડી છે. તેને ચંદીગઢ પીજીઆઈમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રકાશ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદ્રાબાદના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમણએ ૧૧ મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં ૨૧૬...

અંકલેશ્વર, ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં સ્પાર્ક થતા પાંચ કામદારો ગંભીર રીતે દાઝ્‌યા હતા. દુઃખદ વાત એ છે કે,...

અમદાવાદ, રાજ્યના બહુચર્ચિત કિશન ભરવાડ કેસમાં એટીએસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે જમાલપુરના મૌલાના અયુબ અને દિલ્હીના...

ગાંધીનગર, યુએસ-કેનેડા બોર્ડર ક્રોસ કરતી વખતે -૩૫ ડિગ્રી ઠંડીમાં થીજી જતા કલોલના ડિંગુચા ગામનો પટેલ પરિવાર મોતને ભેંટ્યો હતો. ત્યારે...

પ્રધાનમંત્રીએ શ્રી રામાનુજનાં શાશ્વત ઉપદેશોની ઉજવણી કરવા 216-ફીટ ઊંચી સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન કર્યું 11મી સદીના ભક્તિ સંત અને સામાજિક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.