Western Times News

Gujarati News

Search Results for: શિક્ષણ બોર્ડ

કોલકતા: વર્ષો સુધી ભાજપમાં રહેલા અને પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન યશવંત સિંહાએ ટીએમટીની વાટ પકડી છે. તેમણે તૃણમુલ કોંગ્રેસમાં જાેડાવાનો સંકેત...

પહ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત અને દાનવીર શ્રી એ એમ નાયકના ટ્રસ્ટ દ્વારા 500-બેડની હોસ્પિટલ દક્ષિણ ગુજરાતમાં લોકો માટે આશીર્વાદરૂપ બનશે નવસારી,...

ગાંધીનગર, નાણાંમંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં રજૂ કરેલા રાજ્યના વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં રોજગારીને લઈને મોટી જાહેરાત કરી છે. નીતિન પટેલે...

અમદાવાદ, શહેરના આર્કિટેકટ જયેશ હરિયાણીને American Institute of Architects દ્વારા ફેલોશિપ આપવામા આવી હતી. આ પુરસ્કાર અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઓફ આર્કિટેકસ...

મુઝફફરાબાદ: ગત એક અઠવાડીયાથી પગાર વધારાની માંગને લઇ આંદોલન કરી રહેલ સેંકડો શિક્ષકોએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓકેના મુઝફફરાબાદ શહેરમાં પોતાનો...

યુવા ઉદ્યોગ સાહસિકોને નવી તકોનો લાભ મેળવવા માટે પૂરતી આઝાદી મળવી જોઇએ: પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના...

અમદાવાદમાં ભારતની ટોપ લાઈન સ્કુલ્સ સાથે પ્રિમિયર સ્કુલ્સ એક્ઝિબિશન’ યોજાશે અમદાવાદ : આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો...

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૭મો પદવીદાન સમારોહ સંપન્ન આણંદ – : રાજયના રાજયપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતએ...

પેપરમાં ૩૩% ઈન્ટરનલ ચોઈસના સવાલ, પરીક્ષાનો સિલેબસ ૩૦% જ કરાશે નવી દિલ્હી,  કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને પહોંચ્યું છે...

તા. ૧૬ જાન્યુઆરી ગુજરાતમાં પણ કોરોનાવેક્સિનેશન શરૂ થશે -વેકિસન  સુરક્ષિત-સૌ અપાવે -ગુજરાતના શહેરોને ટ્રાફિક-ફાટક અને પ્રદુષણમુકત કરી રહેવા-માણવાલાયક બનાવવા છે...

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે...

શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યમાં  આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ...

ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન-મુંઝવણ દૂર કરવાની હેલ્પલાઈન છાત્રોને કન્ફ્યુઝ કરે છે ગાંધીનગર, ગુજરાતમાં ધોરણ ૧૦-૧૨ના વિદ્યાથીઓ માટે હેલ્પલાઈન નંબર...

પંચમહાલ જિલ્લામાં વિકાસ કામોની હેલી એક જ દિવસમાં ૭૦૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલના નાગરિકોને...

નવાવર્ષના નુતન પ્રભાતે રાજકોટ વાસીઓની સુખાકારી માટે રૂા. ૯૬.૧૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. ૭૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૮...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૪૮.૬ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ...

ગાંધીનગર: દિવાળીના તહેવાર બાદ કોવિડ-૧૯ના કેસોમાં વધારો થતાં, રાજ્ય સરકારને અગાઉ ૨૩મી નવેમ્બરથી ફરીથી શાળાઓ શરુ કરવાના પોતાના ર્નિણયને મુલતવી...

દેશના નાગરીકોને શ્રેષ્ઠ સારવાર-શિક્ષણના બંધારણીય હક્ક છેઃ ડો.અમિત નાયક (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના ગરીબ-મધ્યમ વર્ગના નાગરીકોને કોરોનાની શ્રેષ્ઠ સારવાર...

નવી દિલ્હી: દેશમાં દિવાળી પહેલા કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળતા અનેક રાજ્યોએ નવેમ્બર મહિનામાં પોતાને ત્યાં સ્કૂલો ખોલવાનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.