Western Times News

Gujarati News

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં મુકાયેલા 150થી વધુ સુરક્ષાકર્મી કોરોના સંક્રમિત થયા છે. આ માહિતી સામે આવ્યા દરમ્યાન...

લદ્દાખ, ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં ગતિરોધ ચાલુ છે. બંને દેશોના સૈનિકો સામ-સામે ઉભા છે. એક્યુઅલ કંટ્રોલ (LAC) પર ચાલી રહેલ...

અમદાવાદ, ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા...

નવી દિલ્હી, તાજેતરમાં થયેલા એક સર્વેમાં હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે લોકોએ યોગી આદિત્યનાથને પોતાની પસંદગીના વડા પ્રધાન...

 નવી દિલ્હી, બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ચારા કૌભાંડ સહિત બીજા કેટલાક કૌભાંડના આરોપી લાલુ યાદવની તબિયત લથડી હોવાના અને...

ચેન્નાઇ, છેલ્લા થોડા સમયથી માણસમાં રહેલી પશુતા જુદી જુદી રીતે બહાર આવતી જોવા મળી છે. તાજેતરમાં તામિલનાડુના નીલગિરિ જિલ્લામાં એક...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં અન્ના હજારેએ 30 જાન્યુઆરીથી આમરણ અનશન પર ઉતરવાની...

જયપુર, ઇન્કમટેક્સ વિભાગે આજે શનિવારે રાજસ્થાનના જયપુર શહેરમાં દરોડા પાડ્યા હતા. એક શરાફ અને બે પ્રોપર્ટી ડીલરને ત્યાં પડાયેલા દરોડોમાં...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદા પાછા ના ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરનાર ખેડૂતો 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી...

નવી દિલ્હી, કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા બે મહિનાથી દિલ્હીની સરહદ પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા...

કલકત્તા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નવી માંગણી કરીને કહ્યુ છે કે, દેશમાં એક નહી પણ ચાર રાજધાની હોવી જોઈએ. તેમણે...

નવી દિલ્હી, ભારત માટે નવા શસ્ત્રોનુ નિર્માણ કરતા ડીઆરડીઓ(ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) દ્વારા વધુ એક અત્યાધુનિક હથિયાર બનાવવામાં આવ્યુ છે....

केन्द्रीय गृह मंत्री श्री अमित शाह ने महान स्वतंत्रता सेनानी नेताजी सुभाष चन्द्र बोस को उनकी 125वीं जयंती पर श्रद्धांजलि...

સરકાર તરફથી માર્ગ સુવિધા અંતર્ગત ચાલી રહેલા રોડ રસ્તાના કામને ઉતેજના મળી રહે તેવા હેતુ સબબ માણાવદર થી ચુડવા સુધીના...

પથ્થરમાંથી ઘંટનો રણકાર શ્રદ્ધાનું કેન્દ્ર : અરવલ્લીના મોડાસા શહેરમાં એક એવા પથ્થરની ચર્ચાએ જોર પકડ્યું છે, કે જે મંદિરમાં મુકાયો...

ત્રણ દિકરીએ મૃતક માતાના અંગોનું દાન કરીને માતાની યાદોને જીવંત બનાવી જે કામ મીનાબહેનના પુત્રો ન કરી શક્યા તે કામ...

ગણતંત્ર દિવસથી પ્રવાસીઓને આવકારવા માટે 150 વર્ષ જૂની યેરવાડા જેલ તૈયાર અહીં જેલ ભોગવનારા કેટલાક અગ્રણી ઐતિહાસિક હસ્તીઓમાં મહાત્મા ગાંધી,...

सड़क परिवहन एवं राजमार्ग मंत्रालय और भारतीय प्रौद्योगिकी संस्‍थान (आईआईटी) ने आज एक समझौता ज्ञापन पर हस्‍ताक्षर किए। इस समझौता...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.