Western Times News

Gujarati News

Search Results for: સંક્રમણ

પહેલી વખત સીરો સર્વેમાં બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો, વાયરસમાં વધુ મ્યુટેશન વયસ્કો માટે ખતરનાક નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં મોટી...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર નબળી પડવાની વચ્ચે વેક્સીનેશન માટે સંશોધિત દિશા-નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. નવી...

સુરત: કોરોના મહામારીની બીજી લહેરની ગતિ ધીમી પડી છે. ફ્રન્ટલાઈન કોરોના યોદ્ધાઓએ કરેલી અવિરત મહેનતથી કોરોના કેસોની સામે દર્દીઓની ડિસ્ચાર્જની...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યું છે. રાજ્યમાં રસીકરણ પણ ઝડપથી વધારવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ૧,૭૫,૩૫૯...

નવીદિલ્હી: દેશમાં પહેલી વાર એક દિવસમાં સૌથી વધારે કોરોનાની તપાસ કરાઈ છે. એક દિવસમાં ૨૦.૦૮ લાખ સેમ્પલની તપાસ કરવામાં આવી...

નવીદિલ્હી: દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશના ૧૧ રાજ્યોમાં ૧ લાખથી...

જયપુર: કોરોના વાયરસની બીજી લહેરમાં દર્દીઓ હાંફી રહ્યા છે, આવામાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. દર્દીઓની મજબૂરીનો હોસ્પિટલો ફાયદો ના...

વડાગામમાં બાધાના નામે મંદિરોમાં દીવો-અગરબત્તી કરવા પંચાયતનો લેટર પેડ વાયરલ કરનાર બે શખ્સો સામે કાર્યવાહી (પ્રતિનિધિ) મોડાસા, કોરોનાનું સંક્રમણ બે...

રસીકરણ કેન્દ્ર ની સંખ્યા વધારવાની જરૂરિયાત : રસીના બીજા ડોઝ માટે વયસ્કોની દોડધામ. બીજા ડોઝ માટે પ્રાથમિકતા આપવાની માંગ. (વિરલ...

જેલ વહીવટીતંત્રએ ઈ-મુલાકાત માટેની નિ:શુલ્ક સુવિધા શરુ કરી કોવીડ 19 નું સંક્રમણ વધે નહીં તે માટે તકેદારીના ભાગરુપે હાલ જેલના...

પટણા: બિહારમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને નીતિશ સરકારે ૧૫ મે સુધી લોકડાઉન કરવાનો ર્નિણય કર્યો છે. મંગળવારે,...

ગંભીર સ્થિતિ હોય ત્યારે પતિ અને પત્ની એકબીજાનું મનોબળ વધારીને સધિયારો આપતા પતિ-પત્નીએ ICUમાં સજોડે કોરોનાને હરાવ્યો પતિ-પત્નીનો સાથ સાત...

કોરોનાના કપરા કાળમાં સમાજ અને બાળકોના હિતમાં શિક્ષકોએ સઘન જવાબદારી નિભાવવી પડશે: શિક્ષક માટે બાળકનું હિત સર્વોપરી - શિક્ષણમંત્રી શ્રી...

સુરત: સુરતના જહાંગીર પુરા સ્મશાન ભુમીમાં મૃતકોની અંતિમ વિધિ માટે આવતાં ડાઘુઓને સંક્રમણથી બચાવવા માટે મહિલા કોરોના વોરિયર્સ અનોખી કામગીરી...

નવીદિલ્હી: કોરોના સંક્રમણને કાબુ કરવા માટે દિલ્હીમાં આગામી સોમવાર સવાર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે દિલ્હીથી એકવાર ફરી લોકોનંું પલાયન...

ઝઘડિયા અને રાજપારડીના બજારો સવારે સાત થી બપોરના બે સુધી ખુલ્લા રહેશે બપોર બાદ વેપાર-ધંધા બંધ રહેશે. (વિરલ રાણા દ્વારા)...

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે દરરોજ કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા ૫ હજાર ઉપર પહોંચી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં...

મોડાસા: મોડાસા નાં નગરજનો નો કોરોના મહામારી કે જે આપણા નગર ને બાન લીધેલ છે તે સંક્રમણ ને નાથવા નાં...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આમોદ નગરમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધતા આજ રોજ આમોદ પાલિકા સભાખંડમાં આમોદના વેપારી એસોસિએશન તથા...

શ્રદ્ધાળુઓ માટે 30 એપ્રિલ સુધી શ્રી ખોડલધામ મંદિર પરિસર સંપૂર્ણ બંધ રહેશે કાગવડ, રાજકોટઃરાજ્ય સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.