Western Times News

Gujarati News

Search Results for: સીબીઆઈ કોર્ટે

કોલકતા. બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા વિરુદ્ધ વકીલોએ રાજધાનીમાં માર્ચ કાઢી હતી. વકીલોનું કહેવું છે કે બંગાળમાં સ્થિતિ ભયાનક છે....

મુંબઇ, આવકવેરા વિભાગે પીએનબી કૌભાંડના આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની મિલકતો જપ્ત કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે નાસિકમાં...

મુંબઈ, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના શરૂઆતી તબક્કાના ગૃહમંત્રી અનિલ દેશમુખની સીબીઆઈએ સત્તાવાર ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ ભ્રષ્ટાચાર કેસમાં તેમની...

કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોંઘવારી અને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે....

(એજન્સી) ગાંધીનગર, કોંગ્રેસના નેતાઓએે પત્રકાર પરિષદ યોજીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટની એક જમીનમાં પ૦૦ કરોડના કૌભાંડના ગંભીર આક્ષેપો...

અમદાવાદ, સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આવક કરતા વધારે સંપત્તિ રાખનારા દંપતીના ભ્રષ્ટાચારના કેસમાં એક સરકારી અધિકારી અને તેમના પત્ની બન્નેને ગુનેગાર...

અમદાવાદ, યુનાઈટેડ ઈન્ડિયામાં ડેવલપમેન્ટ ઓફિસર જગદીશ ભગવાન રાઉત અને તેમની પત્ની હિના જગદીશ રાઉતને અપ્રમાણસર મિલકતના કેસમાં સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટના...

રાંચી, ઘાસચારા કૌભાંડમાં ડોરંડા ટ્રેઝરીમાંથી ૧૩૯.૩૫ કરોડ રૂપિયાનું ગબન કરવાના મામલે દોષિત ઠરેલા રાષ્ટ્રીય જનતા દળ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને...

સુપ્રીમકોર્ટે ઉન્નાવ ગેંગરેપ કેસમાં એક જ દિવસમાં ચાર આદેશો કરી યુવતીને ન્યાય આપેલો પણ પીડિતાએ કહ્યું ‘મેરી લડાઈ મે ખુદ...

નવી દિલ્હી, હરિયાણા સરકારે પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા જ રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમને 21 દિવસની પેરોલ...

લખનૈૌ, ઉત્તર પ્રદેશના બાહુબલી નેતાઓમાં સામેલ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય ડીપી યાદવ આ વખતે વિધાનસભા ચૂંટણી (યુપી ચૂંટણી-૨૦૨૨) લડશે નહીં....

(એજન્સી) નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યુ હતુ કે ે ગેરકાનૂની રીતેે આતરવામાં આવેલા અને રેકોર્ડીંગ કરાયેલા ઓડીયો-વિડીયો ટેપ...

અમદાવાદ, આંબાવાડી વિસ્તારમાં આવેલી પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના પૂર્વ વરિષ્ઠ મેનેજર તેમજ અન્ય બેને ૨૦૦૪ના લોન કૌભાંડમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે...

પ્રયાગરાજ, પ્રયાગરાજની વિશેષ એમપી એમએલએ કોર્ટે ૨૦૧૬ની ટ્રાયલમાં બાહુબલી પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેના ૫ સાથીઓ સામે આરોપો ઘડ્યા...

નવી દિલ્હી, રણજીત સિંહ હત્યાકાંડમાં કોર્ટે ડેરા સચ્ચ સોદાના પ્રમુખ રામ રહીમ સહિત 5 અન્ય દોષિતોને ઉંમર કેદની સજા સંભળાવી...

લખનૌ, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચાલી રહેલા એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરી હિંસા પર એક નિવેદન આપતાં જણાવ્યું...

પ્રયાગરાજ, પ્રયાગરાજ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મહંત નરેન્દ્ર ગિરી  કેસના ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા...

કોલકાતા, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ભાજપના કાર્યકરોને ટાર્ગેટ કરીને થયેલી હિંસામાં સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં ત્રણ ડઝન ફરિયાદો નોંધવામાં આવી...

ભારતની સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટ ના ન્યાયાધીશોએ સીબીઆઈનું પોતાનું આધાર માળખુ સુધારી કેસોના ઝડપી નિકાલ કરવા ગંભીર અવલોકન સાથે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.