Western Times News

Gujarati News

નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારતનું કુલ ઉત્પાદન જાે ૧૦૦ રૂપિયાનું હતું,...

મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ ૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ...

કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રાજયના નાગરિકને કોરોનાની સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજયસરકાર ગંભીરતાથી સતત પ્રયત્નશીલઃ નાયબ...

અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દૂરુપયોગ રોકવા 25 ફેબ્રુઆરી 2021થી નૈતિક આચારસંહિતાનો અમલ શરુ – સામાન્ય નાગરિકની ફરિયાદના ત્વરિત નિરાકરણ માટે સંસ્થાગત...

નવી દિલ્હી: ભારતમાં કોઈપણ સમસ્યાનું સામાન્ય અને તાત્કાલિક સમાધાન જુગાડ છે. લોકો પોતાના રોજિંદા કામો અને પોતાના શોખમાં જુગાડથી જ...

બાયડ તાલુકામાં કોરોના નો કહેર વધતા વેપારીઓ સાથે સ્થાનિક તંત્ર માં પણ ચિંતાનું મોજું જોવા મળ્યું છે તેને લઈને કોરોના...

અરવલ્લી જિલ્લામાં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે અઢી કલાકમાં...

જીલ્લામાં કોરોના ઘાતક બન્યો,બાયડ તાલુકામાં ૧૫ દિવસમાં ૬ થી વધુ મોત  સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ અને લોકોની બેદરકારી ને લઈ માર્ચ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા રૂરલ પોલીસ છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર બની રહી છે ફરિયાદીની ફરિયાદ લેવામાં ઉણી ઉતરી રહી હોવાની...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં એકતરફ કોરોનાએ આતંક મચાવતા આરોગ્ય તંત્રએ ઉભી કરવામાં આવેલ કોવીડ-૧૯ હોસ્પિટલ સહિતની ખાનગી કોવિડ હોસ્પિટલો...

નવી દિલ્હી, પૂર્વીય લદ્દાખના પૈંગોગ સરોવર વિસ્તારમાંથી પોત-પોતાની સેના પાછી હટાવ્યા બાદ ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પરના...

તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને આસામ બાદ હવે તામિલનાડુમાં પણ ઈવીએમની હેરાફેરીને લઈને વિવાદ થયો છે. મળતી વિગતો પ્રમાણે તામિલનાડુમાં વિધાનસભા...

છત્તીસગઢમાં માઓવાદીઓ તરફથી અપહરણ કરવામાં આવેલા CRPF કમાંડોના પરિવારજનો સહિત સેંકડો લોકોએ માર્ગ જામ કર્યા https://westerntimesnews.in/news/47136 નવીદિલ્હી, છત્તીસગઢમાં માઓવાદીઓ તરફથી અપહરણ...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે કે આરબીઆઇ (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના કોઇપણ વિદેશી વ્યક્તિ ભારતમાં મિલકત...

મુંબઈ, મહારાષ્ટ્રના બીડ જિલ્લાનું પ્રશાસન કોરોનાની બીજી લહેરના કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. મંગળવારે કોરોનાના કારણે મૃત્યુ પામેલા...

અમદાવાદ, કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ખાનગી અને સરકારી હૉસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયનો પુરવઠો વધ્યો છે. હસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયની...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.