Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રિમોનસુનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ પ્રથમ વરસાદમાં જ પ્રિમોનસુનની સંપૂર્ણ કામગીરી ધોવાઈ ગઈ હોય...

પ્રિ-મોન્સુન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ દર વર્ષે ચોમાસામાં આજ પરિસ્થિતિ સર્જાય છેઃનિર્ણયનગર ગરનાળું તાજેતરમાં નવું બનાવ્યુ છતાં...

જુગાર રમતા જમાલપુરના ર૦ જુગારીઓ ઝડપાયા- મોબાઈલ, વાહનો, રોકડ અને સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબજે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ...

૭૮ કરોડના ખર્ચે રાણીપ ઓવરબ્રિજ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરવાની તૈયારી થઈ ત્યારે ખબર પડી  પૂલનો છેડો તો ખાનગી જમીનમાં છે ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રીક્ષા ચલાવીને પરીવારનું ગુજરાન ચલાવતા યુવાનનું ખિસ્સામાંથી મુસાફરનાં સ્વાંગમાં આવેલાં ગઠીયાએ વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ ટ્રાફિકમાં...

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪રમી રથયાત્રા ૪ જુલાઈ ગુરુવારે નીકળશે. આ વર્ષે ગુરુ પુષ્પામૃતસિદ્ધિ યોગનો સંયોગ પણ જાવા મળવાનો છેત્યારે...

તારીખ ૨૩ જુન ૨૦૧૯ના રોજ ડબલ ટ્રી બાય હિલ્ટન અમદાવાદ ખાતે ક્વૉલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા સાંજે ૫:૩૦ વાગ્યાથી ક્વૉલિટી માર્ક...

આદર્શ નારીને સુંદરતાની મૂર્તિ અને પૂજનીયા નારાયણીને ઉચ્ચ સ્થાને બેસાડી, અર્વાચીન સાહિત્યકારોએ તેનું નતમસ્તકે પૂજન કર્યું. ચિત્રકારોએ તેને ચિત્રમાં ઉતારી,...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે અમદાવાદ ખાતે મેઘાણીનગર વિસ્તારમાં નવનિર્મિત વિદ્યાનગર પોલીસ ચોકીને ખુલ્લી મૂકી હતી આ ચોકી...

સંદેશવાહકો સાયકલ પર ફરીને અંધબધિરતા અંગે જાગૃતિ ફેલાવી અમદાવાદ, તા. 23 જૂન, 2019:સેન્સઇન્ડિયાએ અંધબધિરતા અંગે જાગૃતિ ફેલાવી તેના પાંચમા વાર્ષિક...

સેવાલીયા ૨૪-૦૬-૨૦૧૯,  ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના પગાર કેન્દ્ર શાળા સેવાલીયા સ્ટેશન ખાતે હમદર્દ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને...

ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું લક્ષ્યાંક : નીતિનભાઈ પટેલ અમદાવાદ તા. 23 જૂન 2019 : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન (જીસીએ) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત...

કોન્ટ્રાક્ટર સેના દળ વિના રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી, વિકાસશીલ દેશોની હરોળમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે : અરવિંદ પટેલ...

ત્રિ-જનરેશન ટેકનોલોજીના કારણે ગ્રાહકોની ૮૦% ઊર્જા બચાવીને બાકીની ઉર્જાની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે.  - શ્રી નિતિન પાટિલ, ચીફ એક્ઝિક્યુટિવ...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગ દ્વારા આયોજિત એક બેઠકમાં 40થી વધારે અર્થશાસ્ત્રીઓ અને અન્ય નિષ્ણાતો સાથે...

23-06-2019, અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  અમદાવાદના જમાલપુરથી ખમાસા સુધી રેપીડ એકશન ફોર્સ (આર.પી.એફ.) અને પોલીસ દ્વારા પેટ્રોલીંગ...

જીવનધારા  વૃદ્ધાશ્રમમાં યોગશાળા ગ્રુપના સંચાલક શ્રી યશભાઈ પંડ્યા તથા તેમની ટિમ દ્વારા આશ્રમવાસી વડીલોને યોગનું માર્ગદર્શન આપ્યું તેમજ વડીલોને પણ...

વોશિગ્ટન : ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગને રોકવા માટે એક્શન પ્લાનને પૂર્ણ કરવા માટે પાકિસ્તાનને હવે છેલ્લી મહેતલ આપી દેવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.