Western Times News

Gujarati News

અમદાવાદ:  20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે કંપનીનાં લોકપ્રિય મિનીટ્રક પ્લેટફોર્મનાં નવા વેરિઅન્ટ સુપ્રો મિનીટ્રક...

"સૌરાષ્ટ્રની સુકાતી ખેતી માટે સૌની યોજના આશીર્વાદ રૂપ બની" બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...

કંદમૂળ પાકની સમસ્યાઓ હલ કરવા માટે શક્તિમાન અને ગ્રીમીનુ સંયુક્ત સાહસ -સંયુક્ત સાહસને ગ્રીમીની ઉત્કૃષ્ટ જર્મન ટેકનોલોજી અને શક્તિમાનની અદ્યતન...

અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશન દ્વારા પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડમાં નવું ‘વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન’ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનું ગુજરાત રાજ્યના મહેસુલ...

ફ્રાન્સની સ્ટાર્સબર્ગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હેડફોનને લગતું રીસર્ચ કર્યું હતું કે દરરોજ ઊંચુ વોલ્યુમ રાખીને હેડફોન લગાવ્યા પછી સતત બે કલાક...

અમદાવાદ, સમગ્ર ભારતભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ધંધા નોકરી અર્થે વિદેશમાં ગયેલા ભારતીયો તહેવારોની ઉજવણી પારકા દેશમાં...

@yrf સુપરસ્ટાર @Akshaykumar ની 52મા જન્મદિવસના રોજ તેના સૌપ્રથમ હિસ્ટોરિકલની જાહેરાત કરી છે. ઇટ્સ ઓફિશિયલ! યશ રાજ ફિલ્મ્સ બોલિવુડ દ્વારા બનાવવામાં...

શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે પવિત્ર અગિયારના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આજે પરિવર્તિની...

ભાવનગરની કંપનીમાં ભાગીદાર બની વાવોલના શખ્સે અમદાવાદમાં સરકારી કોન્ટ્રાકટોના આવેલા રૂપિયા બોગસ ખાતુ ખોલાવી ચેક બારોબાર જમા કરાવી દીધા (પ્રતિનિધિ)...

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં એક વૃધ્ધાએ શરીર પર કેરોસીન છાંટી આત્મહત્યા...

અમદાવાદ : ક્રિષ્ણાનગર વિસ્તારમાં દુકાનદારને લેણુ ચુકવવાના મામલે બે શખ્શોએ બાપ દીકરા ઉપર છરી વડે હુમલો કરતા બંનેને હોસ્પીટલમાં દાખલ...

ઠેરઠેર મહિલાઓ રસ્તા પર ઉતરી આવીઃ ઉગ્ર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહી આવતાં નાગરિકોમાં રોષ (પ્રતિનિધિ) અમદાવાદ : મેટ્રો...

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતાં આજે નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક ૧૩૬.૦ર મીટરે પહોંચી...

પૂજા-અર્ચના થકી સંસ્કાર સિંચન થાય છે-જૈનોમાં તપની આરાધનાની વિશેષતા હોય છે અમદાવાદ જૈન તીર્થ ખાતે શ્રીમતી રેખાબેન દિનેશ કુમારે 27...

અમદાવાદ : શહેરમાં પોશ વિસ્તારમાં સમા શાહીબાગની સોસાયટીમાં આવેલા એક મકાનને બે અજાણ્યા ઈસમો દ્વારા સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના...

અમદાવાદ : ઈસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઈમામહુસેન તથા તેમના ૭ર સાથીઓએ કરબલાના મેદાનમાં માનવતાના મૂલ્યો...

અમદાવાદ : મહીલા શિક્ષિકા પોતાના પતિ સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે જતી હતી એ વખતે બાઈક પર આવેલા શખ્શોએ લુંટ...

અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧પમી સપ્ટેમ્બરના રોજ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં જે રાજપૂતોએ જે તે સમયે...

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉત્તરપ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી કિરણ રિજજૂની પ્રેરક ઉપસ્થિતી. પ્રધાનમંત્રીશ્રીના ફીટ ઇન્ડિયા સંકલ્પમાં...

ધાનેરા, ધાનેરામાં વિધુતબોર્ડ ની નબળી કામગીરી થી ધાનેરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે સામાન્ય વરસાદથીજ ધાનેરા માં વીજળી ગુલ થઇ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.