Western Times News

Gujarati News

પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે  નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે મુખ્યમંત્રી...

પ્રતિનિધિ દ્વારા,ભિલોડા: અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ મગફળીના પાકનું ૭૦ હજાર હેકટરમાં વાવેતર કરાયું છે.ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાની...

હજારોની આવન જાવન પણ અડચણરૂપ આ વીજપોલ કોઈનેય દેખાતો નથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા  જનતા સોસાયટી...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: મોડાસા શહેરની યુવતીને શિક્ષિકા બહેનપણીએ તેમના સ્ટાફમાં નોકરી કરતા શિક્ષકના એક ઓળખીતા અમદાવાદ નરોડા રહેતા જીતેન્દ્ર ચંદુભાઈ પટેલ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૨૦૦ ને પાર કરી જવાની તૈયારીમાં છે.તેવામાં લોકોની...

આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે આવેલ શ્રી સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ હોસ્પિટલમાં હાલની કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં 'વેન્ટીલેટર મશીન' નું લોકાર્પણ...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક ટાટા કંપનીની ઈન્ડીકા ગાડી માં અચાનક બોનેટ માંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: રેન્જ પોલીસ મહાનીરક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા તથા પોલીસ આધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ ત૨ફ થી જીલ્લા...

આયુર્વેદિક દ્રવ્યોના ઉપયોગથી બનાવેલ ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના...

અમદાવાદ, નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફી જમા કરાવી દેવા યુનિવર્સિટીના પહેલી જુલાઈના પરિપત્રને રદ કરવા હાઈકોર્ટના ચીફ જસ્ટિસને વિદ્યાર્થીઓએ...

કોર્નિંગ ઇનકોર્પોરેટેડે આજે ગ્લાસ ટેક્નોલોજીમાં તેની અદ્યતન સફળતા કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ™ની રજૂઆત કરી છે. સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, ટેબલેટ્સ અને વેરેબલ્સ...

શ્રી સોમનાથ  ટ્રસ્ટના માન.અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે જન્મદિને ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી વીડીઓ કોલીંગ ના માધ્યમથી ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય જાપ પૂજાનો...

અમદાવાદ: રાજયમાં પગાર સહિતના મુદ્દે સરકારી કર્મચારીઓ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરે છે આ પરિસ્થિતિમાં પોલીસતંત્રમાં ફરજ બજાવતા જવાનો માટે ગાઈડ...

જે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તેવી જીલ્લાની ૬૨ પ્રાથમિક શાળાઓમાં ૮૧ જેટલી વિદ્યા સાથી શિક્ષિકા બહેનોની કંપની દ્વારા નિમણુંક કરવામાં...

જેમણે એડવાન્સ ફી ભરી છે તેવા વિદ્યાર્થીઓનો શું વાંક? સરકારના પગલાઓ પર વાલીઓની નજરઃ  ઓનલાઈન શિક્ષણ બંધ થતા વિદ્યાર્થીઓનું ભણતર...

એક મહિના પહેલા દેશમાં સરેરાશ મૃત્યુદર ૩.૧૮ ટકા હતોઃ ગુજરાતમાં ૪.૩૩ ટકા (પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ છે....

(પ્રતિનિધિ) અમદાવાદ: અસહ્ય - ઉકળાટ બફારાની વચ્ચે રાજયભરમાં ગઈકાલ રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં પુનઃ મેઘરાજાએ...

ઘાટલોડિયામાં આડા સંબંધ ધરાવતો પતિ અવારનવાર મારઝૂડ કરતાં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યાે અમદાવાદ: શહેરમાં મહિલાઓ સાથે ઘરેલું હિંસાના બનાવો હાલમાં...

અમદાવાદ, દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે લોકડાઉન બાદ અનલોકમાં રાજય સરકારોએ મહત્વપૂર્ણ છુટછાટો આપતા જનજીવન પુનઃ ધબકતુ થયું છે અને...

મુંબઈ, દિલીપ બિલ્ડકોન લિમિટેડ (ડીબીએલ) સાથે સંયુક્ત સાહસમાં હિંદુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (એચસીસી)ને નર્મદા વોટર રિસોર્સીસ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર...

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષાના ૧૫ દિવસો દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય તો ૧ લાખ રૂપિયાની સહાય કરવાનો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.