Western Times News

Gujarati News

Search Results for: ઉત્તરાખંડ

નવીદિલ્હી: દેશનાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાકમાં ઉત્તરાખંડનાં...

પૂર્વ ધારાસભ્ય નવપ્રભાતે મેનિફેસ્ટો અધ્યક્ષ પદનો અસ્વીકાર કર્યો (હિ.મી.એ),દહેરાદુન, આગામી વિધાનસભા ચુંટણીને જાેતા કોંગ્રેસ હાઇકમાન્ડે ઉત્તરાખંડ કોંગ્રેસમાં મોટા ચુંટણી ફેરબદલ...

બેંગ્લુરૂ: ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં પણ પરિવર્તનની અટકળો શરૂ થઈ ગઈ છે. યેદિયુરપ્પા મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. સંભવિત...

દેહરાદૂન: પુષ્કર સિંહ ધામી ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી હશે. શનિવારે તેમને ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. એક દિવસ પહેલા...

નવીદિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં આવતા વર્ષે શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર...

દહેરાદુન: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાને લઈને રાજ્ય સરકારે હવે યુ-ટર્ન માર્યો છે. ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાને આગામી આદેશ સુધી સ્થગિત કરી...

ઋષિકેશ: ચોમાસાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડનું વાતાવરણ આહ્લાદક થઈ ગયું છે અને સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે....

દહેરાદુ: ઉત્તરાખંડમાં ચોમાસાએ શરૂઆતમાં જ ભયાનક સ્વરૂપ બતાવ્યું છે.ભારે વરસાદને કારણે નદીઓમાં પુર આવ્યા છે ઋષિકેષ અને હરિદ્વારમાં ગંગાનું જળસ્તર...

અમદાવાદ:  ભારતમાં અમદાવાદ મહત્વના આરોગ્ય સુવિધાના મથક તરીકે ઉભરી રહ્યુ છે  અને સારા કારણથી મુંબઈના એક વરિષ્ઠ નાગરિક અને તેના પરિવારને...

નવીદિલ્હી: એલોરેથી અને ડોક્ટરો પર વિવાદિત નિવેદનને લઈને યોગગુરુ રામદેવ ખરાબ રીતે ફસાય છે. તેમની સમસ્યાઓ હવે હજું વધારે વધી...

દહેરાદુન: ઉત્તરાખંડમાં ફરી વખત વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના ટીહરી જિલ્લાના દેવપ્રયાગની છે. અહીં સાંજે લગભગ ૫...

દહેરાદુન: ઉત્તરાખંડમાં મંગળવારથી એક અઠવાડિયા માટે 'કોવિડ કર્ફ્‌યુ' લાગુ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ૫૦ ટકા કર્મચારીઓ આવશ્યક સેવાઓ સાથે...

માત્ર પુજારીઓ-પુરોહિતો જ ધામોમાં પૂજા-અર્ચના કરી શકશે નવી દિલ્હી, ઉત્તરાખંડ સરકારે કોવિડ મહામારી વચ્ચે આગામી ચારધામ યાત્રાને રદ્દ કરી દીધી...

અમદાવાદ,  ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર...

અમદાવાદ: ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા ૨૨ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં આરટી પીસીઆર ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર...

જાેશીમઠ, ઉત્તરાખંડમાં એનટીપીસીની તપોવન-વિષ્ણુગઢ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાઇટ પરથી વધુ ૫ મૃતદેહ મળી આવ્યા છે. ૭ ફેબ્રુઆરીએ ગ્લેશિયર ફાટવાના કારણે થયેલી...

ચમોલી, ઉત્તરાખંડમાં ચમોલી ખાતેના રૈણી ગામમાં ગુરૂવારે ફરી એક વખત અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઋષિગંગા નદીમાં પાણી અચાનક વધવા લાગતા...

નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા જળપ્રલયે અનેક લોકોનો જીવ લીધો હતો અને 100થી વધારે લોકો હજુ પણ લાપતા છે. તપોવન ખાતેની...

ધૌલીગંગા નદીમાં પૂરની સ્થિતિથી આસપાસના લોકોને હટાવાયાઃ મૃતાંક વધે તેવી શક્યતા નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લા ગ્લેશિયર ફાટતાં મોતી તબાહી...

નવી દિલ્હી, નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ૬ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે શનિવારે ચક્કાજામ કરવા જઈ રહ્યા...

પટના, ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રિય બાલિકા દિવસ 24મી જાન્યુઆરીએ એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન વિધાનસભાના રૂમ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.