Western Times News

Gujarati News

Search Results for: વડાપ્રધાન મોદી

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈમરજન્સીની વરસી પર ટ્‌વીટ કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઈમરજન્સીના એ કાળા...

કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી ત્યારે વિશ્વ તેના માટે કોઈ જ પ્રકારે તૈયાર નહતું એવામાં યોગ આત્મબળનું મોટું માધ્યમ...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસથી પ્રભાવિત રાજ્યો અને જિલ્લાઓઓના સ્થાનિક અધિકારીઓ સાથે...

નવીદિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસ સામે ભારત અને ભારતના લોકો હિંમત હારશે નહીં. તેમણે...

નવીદિલ્હી: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ શાનદાર વાપસી કરી છે. તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ૨૦૦થી વધુ સીટો જીતીને પ્રચંડ બહુમત મેળવ્યો...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરથી સ્થિતિ સતત બગડી રહી છે. આ વચ્ચે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને લઈને મહત્વની બેઠક...

નવીદિલ્હી: દેશના તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજ્યા બાદ હવે વડાપ્રધાન મોદી આગામી ૧૪મી રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશો ના...

સિલીગુડી: પશ્વિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાન વચ્ચે ૫મા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સિલીગુડીમાં ભાજપની...

ઇસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં આવેલી તિરાડ હવે ધીરે ધીરે ભરવા લાગી છે અને બંન્ને દેશ એક બીજાથી પરસ્પર...

નવીદિલ્હી: મંગળવારે શહીદ દિવસના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશના સપૂત ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલી આપી હતી અને...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય મંત્રી...

ચેન્નાઇ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની તામિલનાડુની મુલાકાતનો આજે બીજાે દિવસ હતો આજે સોમવારે રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચ્યા જ્યાં તેમણે...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્‌ધાટન કર્યું હતું આત્મનિર્ભર ભારત...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત ખિલૌના મેળા( ધ ઇન્ડિયા ટોય ફેયર ૨૦૨૧)નું વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્‌ધાટન કર્યું હતું આત્મનિર્ભર...

આગામી સમયમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે-મોદી ૨૭ મીએ કેરળ, ૨૮ મીએ પશ્ચિમ બંગાળ, ૧લી માર્ચે તમિલનાડુ અને બે માર્ચે...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના બહરાઇચમાં રાજા સુહેલદેવ સ્મારકનો શિલાન્યાસ કરતા કિસાન આંદોલન,બંગાળથી લઇ યુપી સુધીના રાજનીતિક ગણિતની સાંધ્યા હતાં...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત હાઇકોર્ટનાં ડાયમંડ જ્યુબિલી સમારોહને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું. ગુજરાત વડી અદાલતના હીરક જયંતિ નિમિત્તે...

અમદાવાદ: હાલ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપે ૬ મહાનગરપાલિકામાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી....

ખેડૂતોએ પત્રમાં ભાવનાત્મક મુદ્દાઓને રજૂ કર્યા-ખેડૂતોએ પોતાના પુત્રને સમજાવે જેથી બીજાનું ભલું થાય તેવી અપીલ કરીઃ ત્રણ કાયદા નાબૂદ કરવા...

ભોપાલ, દેશભરમાં અયોધ્યા રામમંદિર નિર્માણ માટે દાન એકત્ર કરવામાં આવી રહ્યું છે. રામ ભક્તો ખુલીને દાન કરી રહ્યાં છે ત્યારે આ...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલન ૨૦૨૧નું ઉદ્‌ધાટન સત્રને સંબોધીત કરતા કહ્યું કે નવી પેઢી મૂળથી ભલે દુર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.