Western Times News

Gujarati News

Search Results for: રેલવે બોર્ડ

કેન્દ્ર સરકારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA)- એક દેશ એક ભરતી પરીક્ષા દેશમાં હવે સરકારી નોકરી માટે અલગ-અલગ ફોર્મ ભરવાની કે...

અરવલ્લી જિલ્લામાં દિવસેને દિવસે વિદેશી દારૂના શોખીનો વધી રહ્યા છે ત્યારે બુટલેગરો પણ બિલાડીની ટોપની જેમ વધી રહ્યા છે વિદેશી...

એટીએસની વધુ એક સફળતા ઃ બ્લાસ્ટના આરોપીઓને પાકિસ્તાન પહોચવા મદદ કરી હતી (પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાતના પુર્વ મંત્રીને મારવા આવેલા શાર્પ...

કોલાબામાં વરસાદનો ૪૬ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, ૨૪ કલાકમાં ૨૯૪ મિમી પાણી ભરાયું; રાજ્યમાં એનડીઆરએફની ૨૦ ટીમ તહેનાત મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની...

આવેદનપત્રમાં સરદાર પ્રતિમા પ્રોજેક્ટ દ્વારા આદિવાસી સમુદાય અને બરબાદ કરવાનું કારસ્તાન ગણાવ્યુ છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આવેદનપત્રમાં નવ જેટલા...

BSFના હાથે ૧૯-૨૯ જૂન વચ્ચે પાંચ બાંગ્લાદેશી ઝડપાયા, નોકરીની લાલચ આપીને ગરીબોને ફસાવાય છે નવી દિલ્હી,  બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)એ સરહદ...

નવી દિલ્હી, કોવિડ-19 કે જે કોરોનાવાયરસ તરીકે ઓળખાય છે, તે મહામારીએ સમગ્ર દુનિયાના લોકોને અસ્ત- વ્યસ્ત કરી નાંખ્યા છે. ‘વર્લ્ડોમીટર’ ના...

ગુજરાતમાં રેલ્વે વિસ્તૃતીકરણ અને પ્રવર્તમાન પ્રોજેકટસના ઝડપી અમલીકરણ અંગે વિચાર વિમર્શ-પ્રગતિ સમીક્ષા : સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી વિશ્વના પ્રવાસીઓ રેલ્વે દ્વારા...

૪૮૫ મીટરની અદ્યતન જેટીના બાંધકામથી નવલખી બંદર- વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં 12 MMTAનો વધારો થશે ભારત સરકારના સાગરમાલા પ્રોજેકટમાં રૂ....

નવીદિલ્હી: ચારેબાજુ બેરોજગારીની વાતો ચાલી રહી છે ત્યારે અંગત બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આજે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, માર્ચ...

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે ત્રણ તસ્કરોને પકડી પાડ્‌યા છે, જેમની પાસેથી ૬૦...

અયોધ્યા : ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યાને વિશિષ્ટ તીર્થસ્થળ તરીકે વિકસિત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રામનગરીના કાયાકલ્પ કરવા માટે...

અમદાવાદ : સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂપિયા ૧૯૦૦ કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની...

નવી દિલ્હી,  ઉદ્યોગનાં પીઢ શ્રી અમિતાભ બેનર્જીની નિમણૂક ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી)નાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. આઇઆરએફસી...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ખોખરા વિસ્તારના રેલવેબ્રીજ નું કામ મંથરગતિ એ ચાલી રહયું હોવાથી નાથાલાલ ઝગડાબ્રીજ પરથી કાયમી ધોરણે રેલીંગ...

મુસાફરોના મુસાફરીના અનુભવને વધુ આનંદપ્રદ અને યાદગાર બનાવવા માટે પશ્ચિમ રેલ્વે હંમેશાં આગળનું સ્થાન ધરાવે છે. આવી જ નવીન કલ્પના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.