Western Times News

Gujarati News

Search Results for: સુઅરેજ વોટર

રૂા.8૦ કરોડનો ખર્ચ થશેઃ દૈનિક ૨૪ એમએલડી પાણી રીસાયકલ થશે (દેવેન્દ્ર શાહ)અમદાવાદ,અમદાવાદ શહેરમાં દૈનિક સરેરાશ ૧૪૦૦ મીલીયન લીટર પાણીનો વપરાશ...

માસ્ટર પ્લાન તૈયાર થયા બાદ વધુ રૂ.2100 કરોડ આપશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, એશિયાની સૌથી મોટી ભૂગર્ભ ક્ચરાપેટી માનવામાં આવતી ખારીકટ...

મનપા રૂા.ત્રણ હજાર કરોડનો ડીપીઆર સબમીટ કરશેઃ વર્લ્ડ બેંક ૭૦ ટકા સહાય આપશેઃ ખારીકટ કેનાલ પણ ડેવલપ થશે (દેવેન્દ્ર શાહ...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ એસટીપી વિભાગના અધિકારીઓ સાબરમતી નદીના પ્રદુષણ મામલે ગુજરાત હાઈકોર્ટના આકરા વલણના પગલે ભીંસમાં આવી ગયા...

દૈનિક શુદ્ધ પાણીના સપ્લાયની સામે સુઅરેજ વોટરનું ઉત્પાદન વધુઃ શહેઝાદખાન પઠાણ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને ગુજરાત હાઈકોર્ટની આકરી ફટકાર...

કરોડો રૂપિયા લીધા બાદ પણ ઓપરેટરો શરત મુજબ લેબ. ચલાવતા નથી: નદીમાં પાણી છોડતા પહેલા કલોરીનેશન અંગે પ્રશ્નાર્થ (દેવેન્દ્ર શાહ...

શાસ્ત્રીબ્રીજ પાસે નદીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ શૂન્યઃ વરસાદી પાણીના નાળામાં પણ કેમીકલયુક્ત પાણીઃ BODનું પ્રમાણ પપ૦ અને સીઓડીનું પ્રમાણ ૧૪૪૮...

શાસ્ત્રીબ્રીજ પાસે નદીના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ શૂન્ય: વરસાદી પાણીના નાળામાં પણ કેમીકલયુક્ત પાણી: બીઓડીનું પ્રમાણ પપ૦ અને સીઓડીનું પ્રમાણ ૧૪૪૮...

નદીમાં રોજ લાખો લીટર સુઅરેજ વોટર છોડવામાં આવી રહયુ હોવાની ચર્ચા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન ઐતિહાસિક સાબરમતી...

મ્યુનિ. અધિકારીઓ કોન્ટ્રાકટરને બચાવવા નદી પ્રદુષિત કરી રહયા છે ઃ વાર્ષિક રૂા.ર.પ૦ કરોડ ચુકવ્યા બાદ પેરામીટર મળતા નથી મનપાનું એકમાત્ર...

ચાર વર્ષ બાદ જનમાર્ગ બસો કોરીડોરમાં દોડી (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં ભુવા અને બ્રેકડાઉન સામાન્ય બાબત છે. શહેરના...

પાણીના બેક્ટેરિયાની રોગ પ્રતિકારક શક્તિ વધી :નદીમાંથી મળેલ વાયરસ આરોગ્ય માટે હાનિકારક ન હોવાનો દાવો : મ્યુનિ. કોર્પોરેશને ફરીથી સેમ્પલ...

પ્લાન્ટમાં ટ્રીટ કરેલા પાણીને ઈન્ટરસેપ્ટરના સુઅરેજ વૉટરમાં છોડવામાં આવે છેઃ પીરાણા ટીપીમાં દુષિત પાણી ફરી ટ્રીટ થાય છે (દેવેન્દ્ર શાહ...

ટાસ્કફોર્સ ટેન્કર માફીયાઓને રોકવાના બદલે ૪૦ મેનહોલ સીલ કર્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરના ગંદા પાણીની...

સાબરમતી શુધ્ધિકરણ માટે “એકસપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ” મંગાવવામાં આવ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : અમદાવાદ શહેરની ધરોહર સાબરમતી નદીને માત્ર ચાર મહીનામાં...

જી.આઈ.ડી.સી. ટર્મીનલ પરથી ૧૦૦ એમએલડી ઈન્ડ.વોટર બાયપાસ થઈ રહયુ હોવાની ચર્ચા : મનપા દ્વારા દૈનિક ૩૦૦ એમએલડી સુઅરેજ વોટર બાયપાસ...

મેટ્રોની ભૂલ મનપાને મોંઘી પડી (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિ. કોર્પોરેશન ના નવા પશ્ચિમઝોન વિસ્તારના સુએજ નો નિકાલ કરવા માટે...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારો થાય અને નાગરીકો પોતાના પરીવાર સાથે ફરવા આવી શકે તે માટે વધુ...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિભાગમાં ભ્રષ્ટાચાર અને વિવાદ લગભગ કાયમી બની ગયા છે. એસટીપી પ્લાન્ટના...

વર્ષાે જૂની લાઈનોને રીહેબ તથા રીપેર પણ કરવામાં આવશે (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરના ઉત્તર તથા દક્ષિણ પશ્ચિમ ઝોનના ૩૨ તળાવોને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.