Western Times News

Gujarati News

Search Results for: રેલવે સ્ટેશન

૮૦ કરોડના ખર્ચે નડિયાદના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતો રેલવે ઓવરબ્રિજ બનશે નડિયાદ, કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં નડિયાદના જંકશન રેલવે...

કાલુપુર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નં.૧ જમીનથી ૧૦ મીટર ઉંચે બનાવાશે (એજન્સી)અમદાવાદ, કાલુપુર રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટની કામગીરી ૩૬ મહીનામાં પુરી કરાશે....

વિશ્વ વિખ્યાત સિરામીક ઉધોગ હોવા છતાં અમદાવાદ કે મુંબઈની એક પણ ડેઈલી ટ્રેન નથી રેલ્વેને ગુડ્‌સ ટ્રેનમાં જ રૂ.પ૦ કરોડથી...

અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન માટે અમદાવાદના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓ આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા પહોંચશે મુખ્યમંત્રી શ્રી...

આસ્થા સ્પેશ્યલ ટ્રેનનું રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું (તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી...

સુરત, સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજ ગતોએ ચાલી રહી છે. પૂર જાેશમાં ચાલી રહી રહેલી વિકાસની કામગીરીના...

CCTV કેમેરામાં શંકાસ્પદ દેખાતી મહિલાઓ ચોરી કરવા આવી અને ઝડપાઈ ગઈ (એજન્સી)અમદાવાદ, રેલવે સ્ટેશનને ગુનાખોરીનું હબ માનવામાં આવી રહ્યું છે,...

નવી દિલ્હી, ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યોગ્ય સુવિધા મળી રહે તે રીતે દેશભરમાં હજારો ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે....

કલોલ રેલવે સ્ટેશન પર સાબરમતી-દૌલતપુર ચોક,અમદાવાદ-જમ્મૂ તવી,બાન્દ્રા ટર્મિનસ-જૈસલમેર એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ -ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોરે કરાવ્યો શુભારંભ  ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી...

તંત્ર દોડતું થયુંઃગૃહ રાજ્યમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક સુરત, સુરત રેલવે સ્ટેશને દિવાળીના તહેવારની રજાના પગલે ભારે ભીડ જાેવા મળી...

એસી લોન્જ, લકઝયુરિસ ડોરમેટરી, મહિલા વેટિંગ રૂમ, સહિત સકર્યુલેટિંગ એરિયા તેમજ બહારના એલીવેશનનો લૂક બદલાશે દાહોદ, દાહોદ હવે સ્માર્ટ સિટીની...

ભારતીય રેલવેએ ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તે ગુજરાતની ઔદ્યોગિક ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડે છે...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ માં 14 ઓગસ્ટ 2023 ના રોજ લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં " વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ"...

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસ સહિત અમદાવાદ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યા હતા. 77માં...

અમદાવાદ મંડળમાં આવતા વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જં., ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રાના રેલવે સ્ટેશનોનું નવિનીકરણ થશે શહેરની...

અમદાવાદ, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર રેલ ટર્મિનલમાં ઘોડાગાડી અને ત્યારબાદ ઓટો રિક્ષાઓએ સ્થાન લીધું હતું. ભાવનગરમાં રેલવેની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ (વર્લ્ડ હેન્ડ હાઈજીન ડે) નિમિત્તે મેડિકલ વિભાગ અને જીસીએસ હોસ્પિટલના સહયોગથી અમદાવાદ (કાલુપુર) રેલવે સ્ટેશન ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જી.સી.એસ.હોસ્પિટલના માઈક્રોબાયોલોજીના ડો. અને તેમની ટીમ દ્વારા હાથની સ્વચ્છતા જાળવવા અને જંતુઓ અને રોગોથી બચવા માટે તમારા હાથને...

માનનીયા સાંસદ મહેસાણા શ્રીમતી શારદાબેન પટેલ દ્વારા 26 એપ્રિલ 2023 ના રોજ અમદાવાદ મંડળ ના વડનગર રેલવે સ્ટેશન પર રેલવે મુસાફરોની સુવિધા માટે બે પેસેન્જર લિફ્ટનું ઉદ્ઘાટન...

ન્યૂ ભૂજ રેલવે સ્ટેશન બદલાશે અત્યાધુનિક સ્ટેશન રૂપે જ્યાં હશે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યાત્રીઓ માટેની સુવિધા સ્ટેશનના પુનર્વિકાશ અને અપગ્રેડેશનની...

અમદાવાદ રેલવે સ્ટેશનનું ભવ્ય નવનિર્માણ -આધુનિકતા અને વારસાનું અનોખું સંયોજન સ્ટેશનની વાસ્તુકલા  પ્રખ્યાત મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે ભારતીય પુરાતત્વ...

ભારત સરકારના ટેક્સટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શના જરદોશ આજે જામનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, માનનીય...

માનનીય સાંસદ, અમદાવાદ પશ્ચિમ, ડૉ. કિરીટ પી. સોલંકી અને માનનીય મેયર, અમદાવાદ, શ્રી કિરીટ પરમાર, દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ...

અમદાવાદ, ભારતીય રેલવેએ અમદાવાદના છ સહિત રાજ્યમાં ૮૭ સ્ટેશનોનો પુનર્વિકાસનું કામ હાથ ધર્યું છે. અમદાવાદ જંક્શન (કાલુપુર) સ્ટેશનનો પુનર્વિકાસ એપ્રિલના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.