Western Times News

Gujarati News

Search Results for: શિવરાજસિંહ

(એજન્સી)ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરવાની જિલ્લાના ચાચરિયા ગામમાં મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે પીઇએસએ જાગૃતિ કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતી...

નવી દિલ્હી, પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો ગાજી રહ્યો છે અને તેની વચ્ચે મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં પીએમ મોદીની સુરક્ષા માટે...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ગૃહમંત્રીએ સાંસદ રાકેશ સિંહના વખાણ કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહની ચીંતા વધી ગઈ છે. જેમા તેઓ રોજ મેરાથોન...

ઉજ્જૈન: મધ્યપ્રદેશની ભાજપ સરકારે બરાબર એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ દિવસે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા....

બંગાળમાં ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા-ચૂંટણી પ્રચાર માટે બંગાળ પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યા કોલકત્તા,  પશ્ચિમ...

ભોપાલ, મધ્યપ્રદેશમાં આવતીકાલે ગુરુવારના રોજ બપોરે શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી છે....

ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપની ક્વાયત નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ૪ માંથી ૩ રાજ્યોમાં જંગી જીત મેળવી છે....

મધ્યપ્રદેશના ખંડવામાં  ૧૫ સપ્ટેમ્બરથી પૂજા અર્ચના શરુ કરવામાં આવશે, તેમજ ૧૭ સપ્ટેમ્બરથી યજ્ઞ અને અનુષ્ઠાનનો કાર્યક્રમ શરુ કરવામાં આવશે. મધ્યપ્રદેશના...

ઉજ્જૈનવાસી સપ્તાહમાં એકવાર ભસ્મ આરતીના ફ્રી દર્શન કરી શકશે ભોપાલ, ઉજ્જૈન શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મહાકાલ મંદિરમાં સશુલ્ક દર્શન વ્યવસ્થાનો...

ભોપાલ, સીધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામમાં શુક્રવારે રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૪ લોકોનાં મોત...

દેશનાં ૧૦ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર (સંભવિત)માં...

ગાંધીનગર, નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી...

(એજન્સી) નવીદિલ્હી, ખજુરાહો મધ્યપ્રદેશના બુદેલગ્ખંડના ઋતરપુર જીલ્લામાં સ્થિત છે. જે તેના પશ્ચિમી મંદિરના સમુહ માટે જાણીતું છે. આ મંદીર યુનેસ્કોના...

પહેલા તબક્કાની ૮૯ બેઠકો પર એક સાથે સભા ગજવશે ભાજપ-પહેલા તબક્કાની બેઠકો પર ટિકિટ મેળવનારા ઉમેદવારોની સાથે-સાથે પાર્ટીના સ્ટાર પ્રચારકો...

ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ પ્રધાનમંત્રી મોદી કરશે-નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને ૧૨ નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ અપાશે-લગભગ ૨૫ રેલીઓ કરશે -૧૦થી...

સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા અસંખ્ય આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી-"ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને...

જૂઓ વિડીયો આઝાદીના અમૃતકાળમાં , ભારતે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અને તેના વારસા પર ગર્વ જેવા પંચ પ્રાણનો પોકાર આપ્યો છે:...

વડોદરાના યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ પર સતત બીજા દિવસે પણ હોબાળો મારા છોકરાએ મને પથ્થર માર્યો અને મને માથામાં વાગ્યો, હું...

બુલડોઝર બાબા, બુલડોઝર મામા, બુલડોઝર દાદા જેવા નામોથી રાજકીય નેતાઓને સંબોધવામાં આવે છે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર આવ્યા બાદ મુખ્યમંત્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.