(એજન્સી)ભોપાલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરવાની જિલ્લાના ચાચરિયા ગામમાં મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે પીઇએસએ જાગૃતિ કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરતી...
Search Results for: શિવરાજસિંહ ચૌહાણ
બંગાળમાં ચારે તરફ ભ્રષ્ટાચારની બોલબાલા-ચૂંટણી પ્રચાર માટે બંગાળ પહોંચેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દક્ષિણેશ્વર કાલી મંદિરમાં દર્શન કર્યા કોલકત્તા, પશ્ચિમ...
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ની એક કલમ સિવાયની અન્ય તમામ કલમોને દૂર કરવાના સરકારના નિર્ણયથી રાજકીય ઝગડો સમાપ્ત થાય તેમ લાગતું...
નવી દિલ્હી, પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો ગાજી રહ્યો છે અને તેની વચ્ચે મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં પીએમ મોદીની સુરક્ષા માટે...
ભોપાલ, મધ્યપ્રદેશમાં ગૃહમંત્રીએ સાંસદ રાકેશ સિંહના વખાણ કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહની ચીંતા વધી ગઈ છે. જેમા તેઓ રોજ મેરાથોન...
ઉજ્જૈન: મધ્યપ્રદેશની ભાજપ સરકારે બરાબર એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ દિવસે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા....
ભોપાલ, કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશની વિધાનસભા ચુંટણી માટે આગામી પેટાચુંટણી માટે પોતાનું ધોષણાપત્ર જારી કર્યું છે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ દિગ્વિજયસિંહ અને...
ભોપાલ, મધ્યપ્રદેશમાં આવતીકાલે ગુરુવારના રોજ બપોરે શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી છે....
ભોપાલ : શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. રાજભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં તેમણે મુખ્યમમંત્રી પદના શપથ...
૯૩ બેઠકો પર આજે મતદાન ત્રીજા તબક્કામાં કેટલીક પ્રતિષ્ઠાવંત બેઠકો માટે મતદાન યોજાનાર છે જેમાં ગાંધીનગરની બેઠકનો પણ સમાવેશ થાય...
ઉજ્જૈનવાસી સપ્તાહમાં એકવાર ભસ્મ આરતીના ફ્રી દર્શન કરી શકશે ભોપાલ, ઉજ્જૈન શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મહાકાલ મંદિરમાં સશુલ્ક દર્શન વ્યવસ્થાનો...
તમામ જીલ્લાઓમાં 300-300 બસોમાં લોકોને ભરીને લાવવાનો ટાર્ગેટ અપાયો હતો. મહાકુંભનો કાર્યક્રમ પુરો થયા બાદ તમામ બસો પરત ફરી રહી...
ભોપાલ, સીધીમાં ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર બડખરા ગામમાં શુક્રવારે રાત્રે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૪ લોકોનાં મોત...
દેશનાં ૧૦ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, જમ્મુ-કાશ્મીર (સંભવિત)માં...
ગાંધીનગર, નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી...
(એજન્સી) નવીદિલ્હી, ખજુરાહો મધ્યપ્રદેશના બુદેલગ્ખંડના ઋતરપુર જીલ્લામાં સ્થિત છે. જે તેના પશ્ચિમી મંદિરના સમુહ માટે જાણીતું છે. આ મંદીર યુનેસ્કોના...
પહેલા તબક્કાની ૮૯ બેઠકો પર એક સાથે સભા ગજવશે ભાજપ-પહેલા તબક્કાની બેઠકો પર ટિકિટ મેળવનારા ઉમેદવારોની સાથે-સાથે પાર્ટીના સ્ટાર પ્રચારકો...
ભાજપના ચૂંટણી પ્રચાર અભિયાનનું નેતૃત્વ પ્રધાનમંત્રી મોદી કરશે-નરેન્દ્ર મોદીના કાર્યક્રમોને ૧૨ નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ અપાશે-લગભગ ૨૫ રેલીઓ કરશે -૧૦થી...
સ્વતંત્રતાના સંગ્રામના બલિદાન આપનારા અસંખ્ય આદિવાસી નાયકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી-"ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને...
જૂઓ વિડીયો આઝાદીના અમૃતકાળમાં , ભારતે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અને તેના વારસા પર ગર્વ જેવા પંચ પ્રાણનો પોકાર આપ્યો છે:...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંજરામાંથી મુક્ત કર્યા The cheetahs have arrived in their new home- KUNO - heavenly habitat for our...
ઘટના સ્થળેથી હરણોના ચાર માથા, બે હરણ જેમના માથા નથી અને એક મોરનો મૃતદેહ મળી આવ્યો છે ગુનેગારો-પોલીસના ગોળીબારમાં ત્રણ...
કર્ણાટક-હરિયાણા-મધ્યપ્રદેશમાં પણ ભાજપ ગુજરાત પેટર્ન લાગુ કરશે નવીદિલ્હી, ગુજરાતમાં છ માસ પુર્વે એક 'અચાનક જણાતા' ર્નિણયમાં મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીની વિદાય...
નવીદિલ્હી, ગુજરાતમાં છ માસ પુર્વે એક 'અચાનક જણાતા' ર્નિણયમાં મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીની વિદાય સાથે જ જે રીતે નો-રીપીટ થીયરી અપનાવીને...
નવી દિલ્હી, રામ નવમીના દિવસે મધ્યપ્રદેશના ખરગોનમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ અહીંયા તનાવ યથાવત છે. હિંસાનો ભોગ બનનારા...