Western Times News

Gujarati News

Ahmedabad

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં પ્રિમોનસુનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ પ્રથમ વરસાદમાં જ પ્રિમોનસુનની સંપૂર્ણ કામગીરી ધોવાઈ ગઈ હોય...

પ્રિ-મોન્સુન પ્લાન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ દર વર્ષે ચોમાસામાં આજ પરિસ્થિતિ સર્જાય છેઃનિર્ણયનગર ગરનાળું તાજેતરમાં નવું બનાવ્યુ છતાં...

જુગાર રમતા જમાલપુરના ર૦ જુગારીઓ ઝડપાયા- મોબાઈલ, વાહનો, રોકડ અને સહિત પાંચ લાખનો મુદ્દામાલ કબજે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શ્રાવણ...

૭૮ કરોડના ખર્ચે રાણીપ ઓવરબ્રિજ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કરવાની તૈયારી થઈ ત્યારે ખબર પડી  પૂલનો છેડો તો ખાનગી જમીનમાં છે ...

(પ્રતિનિધિ દ્વારા) 24-06-2019 અમદાવાદ : રીક્ષા ચલાવીને પરીવારનું ગુજરાન ચલાવતા યુવાનનું ખિસ્સામાંથી મુસાફરનાં સ્વાંગમાં આવેલાં ગઠીયાએ વિવિધ સ્થળોએ ફેરવ્યા બાદ...

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪રમી રથયાત્રા ૪ જુલાઈ ગુરુવારે નીકળશે. આ વર્ષે ગુરુ પુષ્પામૃતસિદ્ધિ યોગનો સંયોગ પણ જાવા મળવાનો છેત્યારે...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે અમદાવાદ ખાતે મેઘાણીનગર વિસ્તારમાં નવનિર્મિત વિદ્યાનગર પોલીસ ચોકીને ખુલ્લી મૂકી હતી આ ચોકી...

ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું લક્ષ્યાંક : નીતિનભાઈ પટેલ અમદાવાદ તા. 23 જૂન 2019 : ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન (જીસીએ) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત...

23-06-2019, અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.  અમદાવાદના જમાલપુરથી ખમાસા સુધી રેપીડ એકશન ફોર્સ (આર.પી.એફ.) અને પોલીસ દ્વારા પેટ્રોલીંગ...

જીવનધારા  વૃદ્ધાશ્રમમાં યોગશાળા ગ્રુપના સંચાલક શ્રી યશભાઈ પંડ્યા તથા તેમની ટિમ દ્વારા આશ્રમવાસી વડીલોને યોગનું માર્ગદર્શન આપ્યું તેમજ વડીલોને પણ...

નવરંગપુરા પોલીસ મથકમાં ફરીયાદ  ભુતિયા ઘરનાં તમામ નકલી દસ્તાવેજા બનાવી લોન લેનાર વ્યકિતઓ ફરાર  બેંકના જ કર્મીઓ સંડોવાયા હોવાની શંકા...

પી.જી. ખાલી કરાવવા માટે સોસાયટીએ વારંવાર નોટિસો પાઠવી : પી.જી. ખાલી નહી થતા હવે સ્થાનિક નાગરિકો આંદોલનના માર્ગે   (પ્રતિનિધિ)...

યુવકને ગંભીર ઈજા  : છેલ્લા કેટલાક દિવસોથી પતિ અને પાડોશી યુવક વચ્ચે અવારનવાર  તકરારો થતી હતી અમદાવાદ : પાડોશીની પત્ની...

(પ્રતિનિધિ) અમદાવાદ : મેટ્રો સીટીમાં સ્થાન મળ્યા બાદ અમદાવાદ શહેરમાં સમ્રાટ સીટીને લગતા તમામ ધારાધોરણો જાળવવાનો પ્રયાસ શરૂ કરાયો છે...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ  : ૪થી જુલાઈના રોજ નીકળનારી ૧૪રમી રથયાત્રાની જગન્નાથજીના મંદીરમાં ભારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથ રંગવાના...

રથયાત્રાના  રૂટ પર આવતા અષાઢી બીજના દિવસે યોજાનારી રથયાત્રા નિમિતે મ્યુનિ. કોર્પો.તંત્ર સતર્ક બન્યું  જર્જરિત મકાનો ઉપરાંત રૂટ પરના રસ્તાઓના...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : રાજયસરકાર તથા મ્યુ.કોર્પોરેશન તરફથી પ્લાસ્ટીકની બેગ, ક, કે પાણીની બોટલો, તથા પ્લાસ્ટીકની થેલીઓ ઉપયોગમાં લેવા પર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.