ગાંધીનગર: રાજ્યમાં ૮ સંયુક્ત સચિવોને અધિક સચિવ તરીકે પ્રમોશન મળ્યું છે, રાજ્યના ૮ સંયુક્ત સચિવની બઢતી અપાઈ છે જે અધિકારીઓને...
Gujarat
સુરેન્દ્રનગર: સંયમી જીવન જીવતા અને ક્રોધ, લાલચ, મોહ-માયા વગેરે જેવા ગુણોથી પોતાને દુર રાખી શકે તેવા વ્યક્તિઓ સાધુ કે સંત...
રાજકોટ: રાજકોટમાં વિચિત્ર ઘટના સામે આવી છે. પતિ પત્ની વચ્ચે પૈસાની બાબતે માથાકૂટ થતાં તેમાં પતિ આવેશમાં આવી ગયો હતો...
ગાંધીનગર: ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. એક ૨૦ વર્ષીય પરપ્રાંતીય મજૂર ફેક્ટરીના માલિક પર પાઇપ...
(જીજ્ઞેશ રાવલ દવારા)હળવદ, હળવદ શ્રી નકલંક ગુરૂધામના મહંત દલસુખ રામ મહારાજ એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન આશીર્વચન...
જામનગર: જામનગર શહેરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીમાં વેકિસન બનાવવાના ધંધામાં ૫૦ ટકા નફાની લાલચ...
રાજકોટ: સોશિયલ મીડિયા પર લાઈવ દરમિયાન હાર્ટઅટેક આવતા રાજકોટના જાણીતા વકીલનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી...
સાબુ સરફ ના વેપારીના પીકપ ગાડીમાંથી ૩૦ હજાર રૂપિયાની બેગની ધોળા દિવસે ઉઠાંતરી કરતાં ચકચાર પ્રતિનિધિ સંજેલી ફારૂક પટેલ: સંજેલીમાં...
સુરત: શહેરમાં વધુ ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. કતારગામમાં રહેતી યુવતીએ સગાઇના ૧૫ દિવસ પહેલા જ, 'હું ભગવાન...
કલોલ: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગે માથું ઊંચક્યું છે. શહેરોમાં ઝાડા ઉલટી કોલેરાના કેસ આવી રહ્યાં છે....
ગાંધીનગર: રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે હવે બધુ ધીમે ધીમે છૂટછાટોમાં વધારો થઇ રહ્યો છે.મુખ્યમંત્રી...
ધોળી ડુંગરી પર અપાયેલ લીઝ ખાણખનીજ વિભાગનો ભ્રષ્ટાચારનો આક્ષેપ મોડાસા ધોલીયા ગામે ઐતિહાસિક ધોળીડુંગરી અને ગૌચર જમીન ઉપર મંજૂર કરાયેલી...
સંજેલી સરપંચ વોટ મેળવવા માટે લોકોને પડતી હાલાકી બાબતે મોં સીવી બેઠાં છે. સંજેલી ચામડીયા ફળિયાના રહેણાંક મકાનના પાણી રોડ...
એસવીપી હોસ્પિટલ બનાવવા માટે પણ સ્ટેન્ડીંગની મંજુરી લેવામાં આવી નથી કોરોના મહામારીમાં દવા-સાધનો ખરીદીની તમામ સત્તા ભાજપ એ જ કમિશ્નરને...
એક જ કામમાં દસ ટકા તફાવત ને કોન્ટ્રાકટરોની મનસુફી ગણાવતા કમીટી ચેરમેન (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાકટર...
અમદાવાદમાં જગન્નાથ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું ઃ રથયાત્રા સોમવાર બપોરે જગન્નાથ મંદિર પરત ફર્યા બાદ ભક્તો દર્શનનો લાભ લઈ પ્રસાદ...
સુરત: સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટના સામે આવી રહી છે. તેમાં પણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાંની ઘટનાઓમાં પણ...
રાજકોટ: ગઈકાલે સરકાર દ્વારા અમદાવાદની રથયાત્રાને શરતોને આધીન રહીને મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ રથયાત્રા નીકળે...
ગાંધીનગર: ગુજરાતમાં હવે તબક્કાવાર કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૫૬ કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં...
ગાંધીનગર: શાળા અને કોલેજાે ખોલવા અંગે સરકાર દ્વારા ખુબ જ મહત્વપુર્ણ ર્નિણય લેવાયો છે. હાઇપાવર કમિટીની બેઠકમાં શાળાઓ અને કોલેજાે...
અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી ૩ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચશે. વિકાસ...
વડોદરા: વડોદરામાં કરજણના પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસ આકાશપાતાળ એક કરી રહી છે, પરંતુ હજી સુધી કોઈ...
મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કોવીડ અંગેની કોર કમિટિમાં અનેક પ્રજાહિતલક્ષી નિર્ણયો લેવાયા કોરોનાકાળમાં જનજાગૃત્તિ ઉભી કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની રહી હતી, તેમ...
અમદાવાદ: અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. રથયાત્રા પહેલા જગન્નાથ મંદિર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આજે પ્રદીપસિંહ...
ભુજ: કોરોનાકાળમાં ધંધા રોજગાર ઠપ્પ થઇ જતા પ્રજા બેહાલ બની ચુકી છે. લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. તો બીજી...

