Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

રાજ્ય સરકારની દરમિયાનગીરીથી વિવાદનો અંત અમદાવાદ, સુપ્રસિદ્ધ સાળંગપુર મંદિરમાં વિવાદિત ચિત્રોને લઈ છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં ભારે તંગદિલી જાેવા મળતી...

'પેટલાદમાં અલ અઝીજ સોસાયટીના દબાણો દૂર કરાશે'-દેખાદેખીમાં કરેલ દબાણો સંદર્ભે આવેદન (પ્રતિનિધિ) પેટલાદ પેટલાદ શહેરના છેવાડે કલાલ પીપળથી આગળ અલ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ AIIMSની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ રાષ્ટ્રીય કક્ષાની તબીબી સંસ્થા ખાતે...

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહાયક અંગ એગ્રી બિઝનેસ એક્સ્ટેશન બ્યુરો (iNDEXTa)નો લોગો નક્કી કરવા માટે લોગો કોમ્પિટિશન, વિજેતા ઉમેદવારને મળશે...

અમદાવાદ ખાતે સહકારી મંડળીઓની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ અમદાવાદ ખાતે...

આ વિભાગની શરૂઆત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને હવે હદય રોગની સારવાર  રાજકોટ થી જ મળતી થશે અને અમદાવાદ સુધી આવવાની જરૂર...

5મી સપ્ટેમ્બર - શિક્ષક દિન  -શ્રેષ્ઠ શિક્ષકની પરિભાષાને ખરા અર્થમાં સાર્થક કરતા ધોળકા તાલુકાના શિક્ષક ધર્માંશુ પ્રજાપતિ. ઈંગોલી પ્રાથમિક શાળાના...

NEVA મારફતે વિધાનસભા ગૃહની કાર્યવાહી સંલગ્ન વિવિધ પ્રક્રિયાઓ કેવી રીતે કરવી -તેની મુખ્યમંત્રીશ્રીએ બારીકાઇથી જાણકારી મેળવી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ...

તા.૧ થી ૩૦મી સપ્ટેમ્બર દરમિયાન પોષણ માહની ઉજવણી -રાજ્યમાં પોષણ આધારિત સંવેદના માટે માનવજીવનના મુખ્ય તબક્કાઓ વિશે જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે...

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લા રક્તપિત ગોધરા ખાતેની કચેરીમાં વર્ષોથી ફરજ બજાવતા શ્રમયોગીને સરકાર ના નિયત કરેલ પગાર ધોરણ સહિત કાયમી...

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે એમ.જી.વી.સી.એલ અને જી.યુ.વી.એન.એલ દ્વારા સંયુક્ત રીતે વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં...

આ વર્ષે ઓગસ્ટ મહિના સુધીનું ફ્રેટ લોડિંગનું જે લક્ષ્ય હતું તે હાંસલ કર્યું અમદાવાદ, પશ્ચિમ રેલવેએ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી...

(એજન્સી)રાજકોટ, રાજકોટ ખાણીપીણી માટે પ્રખ્યાત છે. અહીંની ખાણીપીણી માટે લોકો દૂરદૂરથી વખાણ સાંભળીને આવે છે. પરંતું રાજકોટમાં કેવુ ફૂડ પીરસાઈ...

અમદાવાદમાં મનપાની ટીમે એક જ દિવસમાં ૧૦૦થી વધારે ઢોર પકડ્યાં અમદાવાદઃ ખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમદાવાદમાં એક સપ્ટેમ્બરથી અમલ શરૂ...

(એજન્સી)અમદાવાદ, સાળંગપુરમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવાના મુદ્દે હવે 'ધર્મયુદ્ધ' જેવો માહોલ ઉભો થઈ ગયો છે, સનાતન ધર્મના સાધુ-સંતો દ્વારા એક...

(એજન્સી)ગાંધીનગર, મોદી સરકાર હવે નાગરિકોને માટે નવી ડિજિટલ સુવિધા લઈને આવી છે. જેમાં ગુજરાત રાજ્યના કુટુંબોને એક યૂનિક આઈડેન્ટિફિકેશન નંબર...

(એજન્સી)અમદાવાદ, ગાંધીના ગુજરાતમાં યુવા ધનને બરબાદ કરવાનું જાણે કારસ્તાન ચાલુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના...

(એજન્સી)અમદાવાદ, ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જાેવાઇ રહી છે. સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન વરસાદ ખેંચાયા બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં ક્યારે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.