Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્‌સ ૧૫ ડિસેમ્બરથીશરૂ કરવાનો ર્નિણય મોકૂફ રાખવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કહ્યું છે કે તે...

નવીદિલ્હી, કસ્ટોડિયલ હિંસા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ ગુજરાતની ખેદજનક સ્થિતિ દર્શાવે છે, જે આ વર્ષે પોલીસ કસ્ટડીમાં મૃત્યુના સંદર્ભમાં...

નવીદિલ્હી, આગામી વર્ષે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. હજુ થોડો સમય છે, પરંતુ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ...

બેંગ્લોર, કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. કર્ણાટકના તુમકુર જિલ્લામાં બે નર્સિંગ કોલેજાેમાં ૧૫ નવા કોવિડ પોઝિટિવ કેસ...

નવીદિલ્હી, કરતારપુર સાહિબમાં એક પાકિસ્તાની મોડેલે કપડાના બ્રાન્ડનું ફોટો શૂટિંગ કરાવ્યુ તેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. આ મામલામાં ભારત...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઇ પણ ડૉક્ટર પોતાના દર્દીને જીવનનું આશ્વાસન આપી શકે નહીં. તેઓ માત્ર પોતાની સર્વોત્તમ ક્ષમતા...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ અહીં અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે એક આતંકવાદી...

કોચ્ચી, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે જે લોકો કોવિડ નિવારણ પ્રવૃત્તિઓ એટ્‌લે કે રસીકરણ જેવા કાર્યોમાં સહકાર...

નવીદિલ્હી, ભારતે સહકારી ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે. ડૉ.ચંદ્રપાલ સિંહ યાદવ આંતરરાષ્ટ્રીય સહકારી જાેડાણ, એશિયા પેસિફિકના નવા પ્રમુખ તરીકે...

નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક મહિલાની ર્નિદયતાથી પીટાઈનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં...

જે વ્યક્તિ કોઈપણ ‘સત્ય’ થી ડરતો નથી તેણે કોઈપણ અસત્યથી ડરવાની જરૂર નથી ન્યાયતંત્ર મજબૂત કરવા અને નાગરિકોના અધિકારોની સુરક્ષા...

નવી દિલ્હી, પરાગ અગ્રવાલ ટિ્‌વટરના સીઈઓ બન્યા છે. પરાગ ભારતીય મૂળનો નાગરિક છે, જેણે આઈઆઈટીબોમ્બેમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. પરાગના સીઈઓબન્યા...

નવી દિલ્હી, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે હાઉસવેર પ્રોડક્ટસની અગ્રણી ઉત્પાદક અને વેચાણકર્તા મિલ્ટનને વર્લ્‌ડ બ્રાન્ડીંગ એવોર્ડ્‌ઝ ૨૦૨૧-૨૦૨૨ ખાતે પ્રતિષ્ઠિત ‘બ્રાન્ડ...

નવી દિલ્હી, સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે પણ સંસદના બંને ગૃહમાં હંગામો ચાલુ રહ્યો છે.લોકસભામાં નવા સાંસદોએ ભારે બૂમાબૂમ વચ્ચે...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યો છે. કેજરીવાલે કહ્યુ...

નવી દિલ્હી, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય ખુબ ગંભીર છે. ઓમિક્રોન ના જાેખમને જાેતા ગૃહ મંત્રાલયે...

જયપુર, મંત્રી મંડળમાં સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને સ્થાન અપાયુ છે ત્યારે હવે બહુજન સમાજવાદી પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવેલા ધારાસભ્યોએ ગહેલોટ સરકાર...

નવીદિલ્હી, દેશના લોકોને કોરોનાની રસી આપવા હાલ રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા અભિયાનમાં ભાજપ શાસિત રાજ્યોએ ખુબ સારો દેખાવ કર્યો હતો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.