Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાતે નિધન થઈ ગયું છે. તેમને છાતીમાં દુખાવા પછી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં...

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના સીનિયર નેતા અને ભારતના પૂર્વ મુખ્યમંત્રી સુષમા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થઈ ગયું છે. મંગળવારે...

નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું...

જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્ર સરકારના મોટા નિર્ણય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પ્રતિભાવ પહેલીવાર આવ્યો છે. આ બાબતે રાહુલે મંગળવારે કહ્યું...

જમ્મુ-કાશ્મીરમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર સતર્ક બની : લોકસભામાં આજે બિલ પસાર થતાં જ સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશેઃ...

નવીદિલ્હી : જમ્મુ-કાશ્મીર મુદ્દે મહત્વપૂર્ણ બિલ રાજ્યસભામાંથી પસાર થઈ જતાં હવે કેન્દ્ર સરકાર એકશનમાં આવી ગઈ છે. સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સ્વતંત્રતા...

જમ્મૂ-કાશ્મીર: રાજ્યસભામાં મોદી સરકારની મોટી જીત થઈ છે. જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370ને હટાવવાનું બિલ પાસ થઈ ગયુ છે. જમ્મુ-કાશ્મીર પુન:ગઠન બિલ...

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટેનું જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાંથી બહુમતિથી પસાર થતાં ફરી એક વખત રાજ્યસભામાં મોદી સરકારની મોટી...

સેના હાઈ એલર્ટ પર નવી દિલ્હી:   સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર કલમ 370ને હટાવવાનો અને લદ્દાખને અલગ કરવાનો સંકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. આ જાહેરાત...

  ૧૪૪નીકલમ લાગુઃ ઈન્ટરનેટ-મોબાઈલ સેવા બંધ કરી દેવાઈ  સમગ્ર કાશ્મીર લશ્કરના જવાનોના હવાલે (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જમ્મુ-કાશ્મીર રાજ્યને અપાયેલો...

વિપક્ષોએ ભારે હોહા કરી મુકતા રાજયસભાની કામગીરી સ્થગિત કરાઈ : દેશભરમાં સરકારના નિર્ણયને આવકાર : વડાપ્રધાન નિવાસસ્થાને મળેલી તાકિદની કેબીનેટની...

કાશ્મીર મુદ્દે કેબીનેટમાં મહત્વપૂર્ણ નિર્ણયો : તાકિદની મળેલી કેબીનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે ગૃહમંત્રી સંસદમાં નિવેદન કરશે : કાશ્મીર મુદ્દે...

ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણની કલમ  37૦ રદ કરવા રાજ્યસભામાં ઠરાવ રજૂ કર્યો હતો. રાજ્યસભા...

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગપર આવેલા તેમના ઘરે કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠક અંદાજે ૧૦.૧૫ વાગતા પૂર્ણ...

નવી દિલ્હી: ખુબ જ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે છઠ્ઠી...

જમ્મુ-કાશ્મીર: ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ મળી...

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતી કરવા માટેની ઓફર કરવામાં આવ્યા બાદ આજે પ્રથમ...

અમદાવાદ,  વિશાખાપટનમ પોર્ટનાં બહાર કિનાર પર સ્થિત ભારતનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ આયર્ન ઓર હેન્ડલિંગ કોમ્પ્લેક્સ અને ૨૪ એમટી (મિલિયન ટન)ની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.