Western Times News

Gujarati News

વોશિંગ્ટન, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં વૈશ્વિક દેશોના સભ્યો વિશે તેમના વિચારો વ્યક્ત કરીને યુએનએસસીમાં ભારતના...

મુંબઈ, મંગળવારે બીએસઈ સેન્સેક્સ ૧૦૫૩ પોઈન્ટની નબળાઈ સાથે ૭૦૩૭૦ પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૩૩...

સના પાક.ની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી શોએબ મલિકે ફેમિલી ફંક્શનમાં સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા, દરેક જગ્યાએ સવાલ...

મહેશને વર્કિંગ વાઈફ જોઈતી ન હતી. ૨૦૦૫માં મહેશ બાબુ સાથેના લગ્ન બાદ અભિનેત્રી નમ્રતાએ ફિલ્મી કરિયરને અલવિદા કહી દીધું હતું...

મુંબઈ, દિલ્હી, કોલકાતા તથા ચેન્નાઈ ખાતે સિલેક્શન રાઉન્ડ યોજાશે-રાઇડરોએ રેસ-સ્પેક ટીવીએસ અપાચે RTR-200 તથા RR-200 મોટરસાઇકલો ઉપર સ્પર્ધા કરવાની રહેશે...

૨૦૨૩ થી સંખ્યામાં ૩૫ ટકાનો ઘટાડો કરે છે, ફેડરલ સરકારના આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે સ્ટુડન્ટ વિઝાની...

સવારે ૩ વાગ્યાથી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા અસ્થાયી મંદિરમાં બિરાજમાન રામલલાના દર્શન ૨૦ જાન્યુઆરીની સવારથી બંધ...

United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ ધોરડોની ઝાંખી દ્વારા તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત'ની પરિકલ્પનાને...

કેન્દ્ર ચીન-નેપાળ સરહદ પર હતું ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. નવી દિલ્હી, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર...

23 જાન્યુઆરીનાં રોજ સાંજે 6:30 કલાકે લાલ કિલ્લા પર કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે પ્રધાનમંત્રી ભારત...

અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યા છે ૬૦૦ વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મૂર્તિ અહીં સ્વંયભૂ હોવાનું જાણવા મળી...

અયોધ્યાની રામકથામાં ભારતભરમાંથી ૭પ દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુ યુવાનોને આમંત્રિત કરાયા હતા (એજન્સી)સાણંદ, અમદાવાદના ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમ વ્યસ કે જે...

AMC મ્યુનિસિપલ તંત્ર ‘રામમય’: રાજેન્દ્ર પાર્ક બ્રિજને ‘શ્રી રામરાજ્ય બ્રિજ’ નામ અપાયું અજિત મિલ બ્રિજ અને સોનીની ચાલી બ્રિજ શ્રી...

વસ્ત્રાપુર તળાવ, મલાવ તળાવ, છારોડી તળાવ વગેરે તળાવોની સાફસફાઈ કરવામાં આવશે (એજન્સી)અમદાવાદ, શહેરમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશ મુજબ લાંબા...

હનુમાન ફિલ્મના નિર્માતાઓએ પહેલા ફિલ્મના પ્રીમિયર દરમ્યાન વેચાયેલ ૨,૯૭,૧૬૨ ટિકિટોમાંથી મળેલી આવક ૧૪,૮૫,૮૧૦ રુપિયાનો ચેક આપી ચુક્યા છે, (એજન્સી)મુંબઈ, પ્રશાંત...

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધા બાદ દિલ્હી પાછા ફરતાની સાથે અત્યંત મહત્વપૂર્મ જાહેરાત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.